અનંતની યાત્રાAnant ni Yatra
પ્રસાદમ ક્લાસ · Prasadam Class

પ્રસાદમ ક્લાસ ૪ · વિડિયો ૨

20 & 21 January 2024

લેખ ૮ / ૧૨ · 88 મિનિટ વાંચન · સિરીઝના વિડિયો

ટુ ધ સુપ્રીમ લોર્ડ, ડિવાઇન ફાધર, મધર, વી હમ્બલી ઇન્વોક ફોર યોર ડિવાઇન પ્રેઝન્સ એન્ડ બ્લેસિંગ ફોર પ્રોટેક્શન, ગાઈડન્સ, હેલ્પ એન્ડ ઇલ્યુમિનેશન, એન્ડ ફોર સેલ્ફ રિયલાઈઝેશન, હિયર એન્ડ નાઉ, ફોર ઓલ ઓફ અસ. થેન્ક્યુ, થેન્ક્યુ, થેન્ક્યુ.

ભારત શબ્દ વિશે મેં સવારમાં જ વાત કરી હતી. 'ભા' અને 'રથ' એટલે એટલે કે પ્રકાશની હંમેશા જ્યાં ઘરે પૂજા થાય છે, પ્રાર્થના થાય છે, એ જે પ્રદેશ છે, "વો ભારત દેશ હમારા, વો ભારત દેશ હમારા," કે જેની અંદર હંમેશા પ્રકાશની એટલે કે જ્ઞાનની પૂજા થાય છે.

હું અહીંયા આગળ ભૌગોલિક ભારતની સરહદો, જે આ મેકમોહન લાઈન વાળી જે બધી છે, એ બધાની વાત નથી કરતો. આ ભારત એવું છે કે જે જ્યાં જ્યાં કોઈ જ્ઞાનમાં રત છે, તે ભારત છે. હું એને એવી રીતે સમજું છું, તો એ દરેકને હું સન્માન કરું છું. કારણ કે જ્યારે આપણે મોક્ષ જવા નીકળ્યા હોઈએ, તો આપણા અંદર જાતિ, ધર્મ, સંપ્રદાય વાળા પંથ, ફલાણું, એવો કોઈ કોઈપણ જાતનો સરહદો કે રેખાઓ ખેંચી હોવી જોઈએ.

"ગોડ ઇસ ઓલમાઇટી." માસ્ટર છો, એ મને તો આવું શીખવાડ્યું છે શું? અને મને બહુ ગમે. આંખો બંધ કરો. આપણે ફરી એક વખત બોલીએ. "લેટ્સ કમ ટુ ધેટ: ગોડ ઇસ ઓલમાઇટી. ગોડ ઇસ મર્સીફૂલ. ગોડ ઇસ મર્સીફૂલ. હી ઇસ હીલિંગ મી. હી ઇસ હીલિંગ મી થ્રુ ઓલ માય ઇલિમેન્ટ, ઓલ માય. ગોડ ઇસ ઓલમાઇટી. ગોડ ઇસ ઓલમાઇટી. ગોડ ઇસ મર્સીફૂલ. ગોડ ઇસ મર્સીફૂલ. હી ઇસ હીલિંગ મી. હી ઇસ હીલિંગ મી થ્રુ ઓલ માય એલિમેન્ટ, થ્રુ ઓલ માય એલિમેન્ટ. ગોડ ઇસ ઓલમાઇટી. ગોડ ઇસ ઓલ માઇટી. ગોડ ઇસ મર્સીફૂલ. ગોડ ઇસ મર્સીફૂલ. હી ઇસ હીલિંગ મી. હી ઇસ હીલિંગ મી થ્રુ ઓલ માય એલિમેન્ટ્સ, થ્રુ ઓલ માય એલિમેન્ટ. બી ધેર એન્ડ ફિલ ધેટ યુ આર બીઇંગ હિલ્ડ. એન્ડ નાઉ ધેટ યુ આર હિલ્ડ, યુ મે હિલ અધર્સ."

પુરાના ટાઈમની અંદર એને 'આર્યાવર્ત' એવું વિસ્તારે કહેતા હતા કે જ્યાં મોટાભાગે આ બધા ઋષિમુનિઓ થઈ ગયા. પણ એવા પણ દ્રવિડ ઋષિમુનિઓ પણ મોજુદ છે ઇતિહાસની અંદર. આ બધા સાક્ષી છે. એટલે આ જ્ઞાનની ઉપાસના એ ક્યારેય કોઈપણ સમયે કોઈ એક વ્યક્તિ કે એક સંપ્રદાય કે એક જાતિનો ક્યારેય આ એક ઠેકો હતો નહીં. એ જાત આપણે એક બાબત સમજવી બહુ જ જરૂરી છે.

એ જમાનામાં જનપદ હતા. જનપદ એટલે શું? કે બધા સાથે મળીને નક્કી કરે. તો કુતરો, કાગડો અને સિંહ અને પછી માણસ, એ બધા જ ભેગા થઈને પાર્લામેન્ટમાં બેસે અને સિંહ એનો હોય અને પછી માણસ વકીલાત કરે અને દરેકને પ્રોપરલી કન્સીડર કરવામાં આવે, એવા પ્રકારનું એક જેને કહેવાય કે એડમિનિસ્ટ્રેશન ચાલતું હતું એ સમયે. અને ત્યારે એ માણસો પણ પશુઓની પણ એટલી જ ઈજ્જત કરતા હતા. અને એટલા માટે જ પશુઓ કદાચ માણસોના સંપર્કમાં તે સમયે આવ્યા હતા. નહીં તો એ વખતે પશુ પશુઓની સંખ્યા એટલી બધી મોટી હતી કે જો એમણે ધાર્યું હોત તો આ બધાને પતાવી દીધા હોત, તો અત્યારે આપણું અસ્તિત્વ જોખમમાં હોત.

અત્યારે મુશ્કેલી એ થઈ છે કે માણસોની એટલી બધી વસ્તી છે અને પશુઓની વસ્તી જોખમમાં મુકાઈ ગઈ છે. તો અમે જેમ ગયા હતા પેલા કાળિયાર અભયારણ્ય, એવા બધા હવે પશુઓ માટે અભયારણ્ય બનાવવા પડે છે. પણ જો કોઈ વખતે કુદરતનો કરિશ્મા થાય, તો જેમ પેલો ઘારીક સારી ગામ કહે છે ને, તેની અંદર એમ કે સિંહ ઘૂસી ગયા પાંચ-છ. અને પછી ત્યાં જે દેકારો પડે, બે કે ત્રણ દિવસ સુધી શૂન્ય અવકાશ થઈ જાય, કરફ્યુ જેવું વાતાવરણ થઈ જાય, અને ત્યારે ખબર પડે કે ભાઈ આમનો પણ પાવર ઓછો નથી, નથી.

સો, બુદ્ધના સમયે પણ એવા ગણ રાજ્યો હતા કે જેની અંદર પ્રત્યેક ગણ રાજ્ય જે હોય, એ દરેકનું એક રિપ્રેઝન્ટેશન હોય, એનો પોઈન્ટ લેવામાં આવે અને એવી જ રીતે આખા બધા એડમિનિસ્ટ્રેશન ચાલતા હતા ને આવું હતું.

તો અહીંયા આગળ ગુલામી અને એની સામે સહકાર, બે બાબતો હતી. દરેક વખતે આ એક પરિસ્થિતિ આવીને ઊભી જ રહી છે માનવજાતની સામે: કાં તો એ એમનાથી ઇન્ફિરિયર હોય એવા લાગતા હોય કે હારી ગયેલા હોય, એ બધાને ગુલામ બનાવે; એમની બધી ચીજ વસ્તુઓ લઈ લે; એમની સ્ત્રીઓ પણ, એમની સંપત્તિ પણ, એમની જમીન પણ, બધું જ લઈ લે.

પણ રામ રાજ્યને આજે પણ આપણે રામ રાજ્ય કહીએ છીએ, કારણ કે રામે આવું ક્યારેય કર્યું નહીં. એમણે જીતેલા દરેક રાજ્યો જે કંઈ હતા, વિભીષણને લંકા આપી દીધું, ભરતને અયોધ્યા આપી દીધું, અને પેલા ગુહ રાજા હતા તેમણે પણ એમનું રાજ્ય પાછું આપી દીધું. ક્યારેય કોઈનું રાજ્ય એમણે પડાવી લઈને પોતે ચક્રવર્તી સમ્રાટ બનવાનો પ્રયત્ન કર્યો નહીં હતો.

સો, એમણે હંમેશા જે ઉપાય કર્યો હતો એ સહકારનો હતો શું કે સાથે મળીને આપણે આગળ વધીએ, સાથે મળીને આપણે કામ કરીએ અને એ જ સાચું સોલ્યુશન જિંદગીની અંદર હોય છે.

તો 'સ્લેવરી વર્સેસ કોઓપરેશન'ની અંદર જે જ્ઞાનની ઉપાસના છે, આ સ્લેવરી વાળા પિરિયડની અંદર હંમેશા ઓછી થતી હોય છે, નહિવત થતી હોય છે. કારણ એક જ હોય છે કે એ લોકો જે જીત હોય, એ હારેલાઓની સંસ્કૃતિને સૌથી પહેલા ખતમ કરી નાખે; એમનું એજ્યુકેશન સૌથી પહેલા ખતમ કરી નાખે; એમના જે સામાજિક મૂલ્યો હોય, જે એમની પ્રતિષ્ઠાઓ હોય, જેના માટે એમને સન્માન હોય, એ બધી ચીજોને ખતમ કરી નાખે.

સેમ વસ્તુ ભારતની અંદર પણ અંગ્રેજોના આગમન પછીથી થવાની શરૂ થઈ હતી, જેના માઠા પરિણામો અત્યાર સુધી ભોગવ્યા. પણ આ ૨૨ તારીખે ફરી એક વખત "જય શ્રીરામ! જય શ્રીરામ!" સો, એટલે કહેવામાં આવે છે કે કોપીકેટ ના બનશો. આ બધા લોકો આગળ વધેલા એવું આપણને શા માટે દેખાય છે? બહુ જ વિચાર કરીને જ્યારે આપણે જોઈશું, તો મોટાભાગની મેં જોયું છે કે યુનિવર્સિટીની અંદર થતા રિસર્ચ આપણે ત્યાં આગળ જે જોવા મળે છે, તેની અંદર પાંચ ચોપડીઓમાંથી, ૧૫ માણસોએ કહેલા નાના પેલા આર્ટીકલ્સમાંથી ભેગું કરીને એને કમ્પાઇલ કરીને કંઈક એક નિબંધ બનાવી દે છે અને એને એ લોકો પીએચડી કહેવામાં આવે છે. એટલે મારા...

હિસાબે તો આ કોઈ પીએચડી નથી. તમે બહુ બહુ તો એમને એમફીલ આપી શકો આવા કામ માટે. તો પીએચડીને લાયકાત માટે જો કોઈ હોય તો એ ઓરીજનલ રિસર્ચર હોવા જોઈએ. એટલે જ હમણાં પેલી બહેનને ક્યાં ગઈ કે ગાયબ? શી સ્ટીલ ધેર? યસ. સી ગોટ સિલેક્ટેડ ઇન પીએચડી. તો એને અમને ભૂમિકા, "કમ હિયર, કમ હિયર, કમ હિયર. યુ વિલ બી પ્રોપરલી બ્લેસ્ડ. કમ, સીટ હિયર." ઓકે. "બી રિસેપ્ટિવ ટુ ધ સુપ્રીમ લોર્ડ, ડિવાઇન ફાધર, મધર. વી હમ્બલી ઇન્વોક ફોર યોર ડિવાઇન પ્રેઝન્સ, હેલ્પ એન્ડ ઇલ્યુમિનેશન એન્ડ ટુ બ્લેસ ભૂમિકા શાહ ફોર બીઇંગ સિલેક્ટેડ ઇન પીએચડી. મે શી બી એબલ ટુ કમ્પ્લીટ ધીસ ગ્લોરિયસલી એન્ડ ઇન ટાઇમ. મે શી ફાઇન્ડ ઓલ ધ સક્સેસ ઇન હર એન્ડેવર ઓફ પીએચડી. બી બ્લેસ્ડ. બ્લેસિંગ્સ બી ટુ યુ. થેન્ક્યુ, થેન્ક્યુ ફોર જોઈનિંગ મી ઇન બ્લેસિંગ હર. થેન્ક્યુ વેરી મચ."

"નાઉ યુ હેવ કમિટમેન્ટ બીફોર સો મેની પીપલ ધેટ યુ વિલ બી ઓરીજનલ રિસર્ચર. લેટ્સ ફાઇન્ડ આઉટ વોટ ઇસ ફાઇન્ડિંગ આઉટ. થેન્ક્યુ." એટલે જ તમે જોશો કે મોટાભાગના જે કોપીકેટ માણસો હશે ને લાઈફની અંદર, જેને એવો એટીટ્યુડ ગ્રહણ કરેલો હશે, એવા બધા લોકો બીકણ હશે. ધે આર ઓલવેઝ અફ્રેડ ઓફ બીઇંગ એક્સપોઝ્ડ. હંમેશા એ ડરમાં જ જીવતા હશે અને ભયમાં જ જીવતા હશે. જ્યારે ઓરીજનલ રિસર્ચર હશે એ તમારા આઈજી દેસાઈની જેમ ફરતો હશે બધે, જ્યાં હોય ત્યાં. "કોણ છે? કેમ છે? ક્યાંથી છે?" એને કોઈ ડર નથી. કેમ? તો કે નિડર થઈ ગયો છે. શું? ડરને બાજુ પર મૂકી દીધો. એટલે પછી એને છુપાવવાનું નથી, એને કોઈના પાસેથી કશું જોઈતું નથી. તો પછી શું આવશે? નિડરતા આવશે. જેવો આપણે આ એટીટ્યુડ આપણે એઝ્યુમ કરીએ છીએ, તો એના સાથે એની જે ઇનહરન્ટ, ઇનબિલ્ટ સ્ટ્રેન્થ છે એ આપણને મળી જતી હોય છે.

જીવનમાં આનો ઉપયોગ કરજો. અમે આ જોયું છે એટલે તમને કહી દઈએ.

હવે આ સર્વ ધર્મ સમન્વયની પણ ઘણી એમ કે વાતો અકબરે પણ કરી હતી એક જમાનામાં. પણ તેના પહેલા જહાંગીર અને આજે ઔરંગઝેબના જમાનાની અંદર એક બંગા બહાદુર કરીને થઈ ગયા. એ બંગા બહાદુરની એવી જબરી વાર્તા છે કે એના એક પછી એક અવયવો કાપવા માંડ્યા. એના ફેમિલી મેમ્બર્સના સામે એને બધાને કાપી નાખ્યા. પછી એના છેવટે બધા અવયવો કાપવા માંડ્યા અને કીધું કે, "તું ઇસ્લામ કબૂલ કર." પણ એ વ્યક્તિએ ના પાડી દીધી કે, "હું ઇસ્લામ કબૂલ નહીં કરું. મારો જે આ ધર્મ છે તે ભલે પ્રાણ જાય પણ તો પણ હું એને બદલીશ નહીં." તો એવા એ બંગા બહાદુર થઈ ગયા.

બીજા એક એવા ગુરુ ગોવિંદસિંહ હતા જે દસમાં ગુરુ તેગ બહાદુર પછી એમનો નંબર આવ્યો હતો. તો આ ગોવિંદસિંહનો નંબર. તો એમણે પણ સામે એક પેલું આપ્યું હતું, "સો ચીડિયા સે બાજ લડાવું" વાળી વાત જે છે ને એ એમણે કરી હતી કે, "તબ ગુરુ ગોવિંદ કહાઉ." એવી રીતની વાત એમણે કરી કે સો મુસલમાનોની સામે કે હું ખાલી મારો એક સરદાર છૂટો મૂકી દઈશ અને ગમે તે થશે પણ પ્રાણાંતે પણ અમે પાછા નહીં હટીએ. એટલે એક આખી જે બ્રાન્ચ હશે આ લોકોની, એમાંય પાછા બે ત્રણ પડી જ જાય છે દરેક વખતે. ખબર નહીં કેમ, પણ મને ઘણી વખત એવો વિચાર પણ આવે છે કે, "વન્સ ઓર્ગેનાઇઝેશન રીચેસ ટુ અ ઓપ્ટિમમ લેવલ, ધેન ડિવિઝન અકર્સ. ઇટ્સ નેચરલ પ્રોસેસ, યુ કન્ટ સ્ટોપ ઇટ." એટલું બધું મોટું થઈ જતું હોય છે કે પછી બસ એની અંદર ડિવિઝન આવી જ જતું હોય છે. એટલે ધેર આર રીઝન્સ ફોર ઓલ ધીસ.

પણ એવું એક જોવા મળ્યું હતું.

તો ગુરુ ગોવિંદસિંહ હતા એ પણ આવી જ રીતના બહુ જ નિડર હતા અને એમણે ખૂબ પ્રયત્ન કર્યો હતો પોતાના ધર્મની રક્ષા કરવા માટે થઈને કે પુષ્કળ એમણે તે વખતે જે ઇસ્લામનું આક્રમણ થયું હતું તેની સામે સનાતન ધર્મને ટકાવી રાખવા માટે થઈ. પછી આ દારાશિકો નામના જે જહાંગીરનો દીકરો હતો, દારાશિકો અને ઔરંગઝેબનો એ મોટો ભાઈ થાય. આ દારાશિકોએ એક્ચ્યુઅલી વેદોનું ટ્રાન્સલેશન ફારસીમાં કર્યું. ફર્સ્ટ ટાઇમ એ બનારસ ગયા હતા અને એક પ્રકાંડ પંડિતની પાસે ખૂબ સમય સુધી રહીને, એટલે જેને કહેવાય ને કે ચિત્ત શુદ્ધિ કરવાની, શરીરની શુદ્ધિ કરવાની અને પર માટે દારૂ બધું છોડી દેવાનું, સ્ત્રીઓનો સંગ છોડી દેવાના, એવા બધા કેટલાય નિયમો જે એમના ગુરુએ નક્કી કર્યા હતા એ બધાનું પાલન કર્યા પછીથી એ બધા વેદોનું એમને અધ્યયન કર્યું, કરાવ્યું અને પછી એનું ફારસીમાં રૂપાંતર કર્યું.

એ ફારસીમાં રૂપાંતર કરેલું હતું જે એમને ફારસીમાંથી એ પછી આગળ ગયું અને પછી મેક્સ મુલર નામના જર્મન જે ફિલોસોફર હતા, એમણે એ વેદોનું પાછું જર્મન ભાષાની અંદર ટ્રાન્સલેશન કર્યું અને પછી એ અંગ્રેજીમાં અત્યારે ઉતર્યું.

ત્યાર પછીથી તમે આમ જુઓ તો ત્યાં આગળ એક જુવાળ ફૂટી નીકળ્યો રિસોર્સ અને આ બધી ચીજોનો. તો શું થયું છે કે વેદના જે વૈજ્ઞાનિક સનાતન સિદ્ધાંતો અને એને લગતી જે કંઈ બાબતો આ બધા પશ્ચિમના લોકોએ જ્યારે જાણી ત્યારે એ જંગલીઓ સુધર્યા અને હવે એ આપણને જંગલી કહે છે અને એ સુધરેલા છે. સ્થિતિ એવી આવી છે, અવળી થઈ ચૂકી. બરાબર? એક સમય એવો હતો અને એક સમય આવો પણ આવ્યો છે. તો આ બધી વસ્તુઓ ટ્રાન્ઝિટરી છે, પરિવર્તનશીલ છે અને એના સાથે ઇમોશનલી એટેચ થઈને કામ ન કરશો. કેમ કે ઓવર એ પિરિયડ ઓફ ટાઇમ જો તમે આ ટાઇમ સ્પાનમાં જોશો કે ૧૦૦૦ વર્ષની અંદર શું બન્યું કે ૨૦૦૦ વર્ષમાં શું બન્યું કે ૫૦૦૦ વર્ષમાં શું બન્યું, તો તેની કોઈ અહેમિયત હોતી. અહેમિયત એ છે કે તમારા સમયની અંદર તમે તમારા જાત સાથે શું કર્યું. એટલે અતિશય બહુ ઇતિહાસને એ બધા એમાં ભૂગોળમાં ઉલજી ના જતાં શક્ય હોય ત્યાં સુધી.

હા, બરાબર છે. સનાતન ધર્મ મહાન છે અને એને કોઈ કશું કરી શકે એવું નથી. અત્યારે જે ટેમ્પરરી લોસિસ આપણને લાગે છે એ પણ બધા અત્યારે હવે પૂરા થઈ જવાના છે અને આ વિદ્યાઓ જે વેદ જે...

છે ને, એના માટે તમને કહું કે એ અપૌરુષય છે. કોઈ એક વ્યક્તિએ આપેલા નથી. વેદનું ક્યારેય પણ જેને કહેવાય, લિપિબદ્ધ રીતે અધ્યયન થયું જ નહીં હતું અગાઉના પૂર્વના સમયની અંદર. પણ એક લાખથી વધારે મંત્રો છે આખા વેદની અંદર. પણ આ બધા લિપિબદ્ધ બહુ જ લેટર ઓન થયા હતા. એટલે ક્યાંક પરંપરામાં આ બધી વસ્તુઓ ચાલ્યા જ કરતી હોય છે, આવ્યા જ કરતી હોય છે.

અને વેદ એટલે શું? જો સીધી સાદી સમજણ પ્રમાણે જો તમે જાણશો તો તમને ખ્યાલ આવશે કે જે આધ્યાત્મિક આત્મિક અનુભવનું એસેન્સ હોય છે, એ જે પ્રગટે છે તે વખતે તેને વેદ કહી શકાય. અને એવું તો સમયે સમયે થયા જ કરે છે. આજની તારીખમાં પણ અમારા હીનાબેન પણ નામ થોડુંક લખીને આપી દે છે. પછી તમે વાંચો એટલે પછી આખો દિવસ એમાં જાય તમારો બહુ અદભુત રીતે. એટલે એવું ઘણા લોકોની સાથે થતું હશે કે તમે અધ્યાત્મના કોઈ એવા સ્તરે પહોંચ્યા હો અને કોઈ એવી જાતની પ્રેક્ટિસ શરૂ કરી હોય અને પછી તમને જે કંઈ અંદરથી અંતઃસ્ફૂર્ણાઓ થવા માંડતી હોય છે, એ સ્ફૂર્ણાઓ કેવી હશે કે તમે આમ ભીંત ઉપર જાણે કંઈ લખેલું વાંચતા હોય એટલું નક્કર લાગશે. અને એ એવું હશે કે જ્યાં સુધી તમે લિપિબદ્ધ ન કરી લો ત્યાં સુધી જંપ નહીં પડે. એટલે ટોયલેટમાં જાઓ અને પાછા આવો એટલા ટાઈમની અંદર પણ જો બે લીટી આવી જાય તો તમને અંદર એ અજંપો હશે કે બહાર નીકળીને ઝડપથી હું આને લખી કાઢું.

અને જ્યારે એ કરશો ત્યારે જ તમને આને કહેવાય પ્રસુતિની પીડા. એટલે એ તો સહન કરવી જ પડશે જો તમે ક્રિએશનના પ્રોસેસમાં પડ્યા. એટલે મજાક નથી.

એટલે પ્રીતમ કવિએ કહ્યું છે કે, "હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જો." એટલે પહેલા તો તમારે ખુવાર થઈ જવાની, ફરા થઈ જવાની તમારે તૈયારી જો હોય તો જ અધ્યાત્મમાં પગ મૂકજો. આ સીધી વાત છે.

બીજું, અધ્યાત્મની અંદર એવું પણ છે કે જે અતિશય નકારાત્મક જેને કહેવાય, એવા પ્રકારના વિચારોવાળા વ્યક્તિઓ હોય તો એવા બધાની સાથે આ બધાની ચર્ચાઓ અને એ બધા કરવાનો કોઈ અર્થ નથી કેમ કે વ્યર્થ છે. જેમ પેલો મોટો પેલો એક એ હોય છે ને જેના ઉપર આ લોકો ટીપે છે, એરણ. એના પર મોટો ઘણ મારશે તો એનાથી કોઈ ફરક પડતો હોતો નથી એરણને. ગમે તેટલા ઘણ મારો તો એને ફરક ના પડે. પણ જો વચ્ચે અંદર કંઈક મૂકી દીધું હોય ને એની ઉપર જો પડે ફટકો તો પેલું બિલકુલ સપાટ થઈ જાય છે. તો આવી બાબત છે. એટલે સમજો કે એરણ સાથે કંઈ આપણે ઘણ એમ કે માથે મારવાની કોઈ આપણે એવી જરૂરિયાત નથી. આપણી પાસે એવો સમય પણ ના હોવો જોઈએ. એટલે વ્યર્થના વિતંડાવાદમાં બને ત્યાં સુધી ઉતરવાનું ટાળો.

જે કંઈ પુસ્તકોનું અધ્યયન તમે કરતા હોવ, ભલે તમે કરો પણ ટ્રાય ટુ ગેટ ધ એસેન્સ ઓફ ઈટ અને પછી એને બાજુ પર મૂકી દો. એને લઈને અહીંયા આગળ ના ફરશો, "મેં આ વાંચ્યું છે, મારી પાસે આ પણ છે, મારી પાસે તે પણ છે, ગીતાના 18 અધ્યાય મોઢે છે." બરાબર? પણ સામે જો ભાઈને જોયા હોય તો ભેંસના ભાઈ જેવા હોય તો આપણને એવું થાય કે આમના 18 અધ્યાયના તો શું કોઈ એનો મોલ નથી. એના કરતાં તો સારું છે કે પેલા જ્ઞાનદેવે પેલા ઓટલાને આમ સામે દોડતા દોડતા લાયા હતા ને પાડાને વેદ ભણાયા હતા ને. એ વાત છે, તમને યાદ છે. પાડાના પાસે વેદ ભણાયા હતા જ્ઞાનદેવ.

જ્ઞાનદેવની સામે ચાંગદેવ નામના એક બહુ મોટા યોગી ગયા હતા. એટલે એ મોટી વાઘ ઉપર સવારી કરીને ગયા. તો આમણે જે બેઠા હતા એ ઓટલાને જ કીધું કે, "ચાલ ભાગ્યે તું." એટલે ઓટલો ચાલવા માંડ્યો. એટલે જ્યું ચાંગદેવે એ જોયું એટલે તરત કે, "ભાઈ, મને તો આ વિદ્યા નથી આવડતી કે હું હજી જીવતાને માંડ લાવી શકું છું ભલે હિંસક હોય. પણ તમે તો કે આ નિર્જીવ વસ્તુને પણ એમ કે તમે આવી રીતના તમારા કંટ્રોલમાં લીધેલું છે. તમારો આટલો પ્રચંડ પાવર છે કે મને ક્ષમા કરો." કરીને એ પગે લાગી ગયા ચાંગદેવ.

એવા જ એક બીજા પ્રસંગે પછી લોકોએ એમની સામે બહુ આળ મૂકવા માંડ્યા અને એ બધું કર્યું. બધા પંડિતો આણંદની અને આની આસપાસના એરિયાના હતા એ લોકોએ. ત્યારે એ જે જ્ઞાનદેવ હતા, એમણે એક પાડો ત્યાંથી પસાર થતો હતો એને ત્યાં આગળ બોલાવ્યો કે, "તમે બધા જે બોલો છો ને એ આને બી આવડે છે કે જો કેવી રીતના બોલવામાં." કરીને પછી એના પાસે બોલાવડાયા હતા. એટલે આવી ઘટનાઓ બને છે અને ધે આર નોટ મિરેકલ્સ. એમના લેવલે એ લોકો એ કક્ષાએ પહોંચી ગયા છે. એમને એ વસ્તુને ખબર છે. એના પાછળના જે સાયન્ટિફિક લોસ છે એને એ લોકો જાણે છે અને એટલા માટે એ લોકો એ કરી શકે છે અને આપણને એ ચમત્કાર લાગે છે કારણ કે હજુ આપણે એને અંડરસ્ટેન્ડ કરતા નથી.

સો, આ 21મી સદીમાં આ સંસારમાં અત્યાર સુધી આટલી જે એનાર્કી ને આવું બધું જે જોવા મળે છે એનું મૂળ કારણ જે છે તે ધૃતરાષ્ટ્ર એટીટ્યુડ છે બધાનું. એટલે એ જ અહંકાર છે અને એ જ મેઈન કલ્પ્રેટ છે કે વાય વી ઓલ આર હિયર આજે પણ. તો બપોરે જે વાત કરી હતી કે આપણે 2023-24માં આવી ગયા અને છતાં હજુ અહીં ફરીએ છીએ. આપણો મોક્ષ શા માટે નથી થયો હજી? તો કારણ આટલું જ છે કે આ આપણો ક્યાંક આવો અહંકાર આપણને અટકાઈને રાખી મૂક્યા છે. જેટલી વહેલી તકે આપણે એ અહંકારથી આપણે મુક્ત થઈશું કારણ કે ડેડ વેઇટ છે. અને તમને સમજાયું છે આજે તો તમે ચોક્કસ એનાથી છૂટી જશો. છૂટવાના તમારા પ્રયત્નો પણ તમારા સફળ થશે અને અદભુત રીતે તમે આ કામ કરી શકશો કારણ કે તમે કોણ છો? શુદ્ધાત્મા છો. આ હંમેશા લક્ષમાં હોય કે હું કેવળ આત્મા છું અને મારા આત્માની શક્તિઓ કેવી?

તો કે અનંત છે, પ્રચંડ છે અને સામે કોઈ ઊભો રહી શકે એવું નથી. અહંકાર તો નથી કશું છે જ નહીં એમ. એટલે એવી એક જેને કહેવાય અંદરથી અનંત શક્તિને...

તમે પીછાની પારખીને આગળ વધશો એટલે તમે અધ્યાત્મની અંદર ખૂબ ઝડપથી પ્રગતિ કરી શકશો. એટલા માટે આપણી આ પ્રાર્થના આવી હોવી જોઈએ કે:

"હે પરમાત્મા, હે પરમાત્મા, પ્રત્યેક જીવ માત્રમાં કેવળ આત્મા જોવાની અને અવસ્થાઓને કેવળ કુદરતી રચના જોવાની શક્તિઓ આપો. હે પરમાત્મા, હે પરમાત્મા, પ્રત્યેક જીવ માત્રમાં કેવળ આત્મા જ જોવાની અને અવસ્થાઓને કેવળ કુદરતી રચના જોવાની શક્તિઓ આપો. હે આત્મા જ જોવાની, કેવળ આત્મા જ જોવાની અને જ જોવાની, જોવાની, કેવળ જોવાની શક્તિઓ આપો, શક્તિઓ આપો."

આ ઊર્જા કેવી છે? પ્રાણ ઊર્જા. માસ્ટરે આપણને શીખવાડ્યું છે કે તે અખૂટ છે, ક્યારેય ખૂટે એવી નથી. જેના વડે આપણે સાંસારિક બધા જ કાર્યો પૂર્ણ કરી શકીએ છીએ. એટલી પ્રચંડ શક્તિઓ જ્યારે આપણા ડિસ્પોઝલ ઉપર હોય, તો આપણે બીક થવાની કે ડરપોક થઈને જિંદગી જીવવાની કે અજંપા ભરી જિંદગી જીવવાની જરૂરત ક્યાં છે? તમે તમારા રોલમાં આવી જશો એટલે તમને તમારો પાવર મળી જશે.

દાખલા તરીકે, તમને નિમણૂક લેટર આપવામાં આવ્યો હોય કલેક્ટર તરીકે કે, "ભઈ, તમે ગાંધીનગરના આજથી કલેક્ટર છો." કાગળ જેવો તમારી પાસે આવ્યો એટલે તમારી પાસે કલેક્ટરના પાવર આવી ગયા, સમજ્યા? એટલે આખો ગાંધીનગર જિલ્લો તમારા અંડરમાં. એને કોઈ ચેલેન્જ ના કરી શકે. શરૂઆતમાં એક-બે માણસો જરાક એ પૂછે તો તમારે કોઈક આખા ગાંધીનગરના સૌથી ચૌદસિયા માણસને બોલાવીને એ લેટર બતાવી દેવાનો. સહેલામાં સહેલો રસ્તો એ છે. એટલે પછી વાત વહેતી ચાલે, "વાહ વાયો ને નળિયું ખસ્યું" અને પછી બધે આખા ગાંધીનગરમાં ખબર પડી જાય કે આ સાહેબ નવા કલેક્ટર તરીકે આવ્યા છે.

"સો એનર્જી ફોલોસ થોટ." આપણને જ્યારે કીધું છે માસ્ટરે, તો આપણે કહીએ કે, "મેં ભક્તિ કરું છું ને મને થાક લાગે છે, મને આમ થાય છે, મને તેમ થાય છે, મને બીમારી આવે છે." પચીસ જાતના બહાના છે આપણા બધા. માસ્ટરે એક જ વાત કરી છે: "કટ ધ લિંક." મને એ વાત બહુ ગમી કે જે જરૂરી આપણને બિનજરૂરી લાગે છે કે જે ત્યાં આપણી એનર્જી જઈ રહી છે, એને જેવી ખબર પડે, "કટ ધ લિંક, ડિસકનેક્ટ." બસ સિમ્પલ. એટલે તમારી એનર્જી ઓટોમેટિક કન્ઝર્વ થવાની ચાલુ થઈ જશે. એટલે "સેવ એન્ડ કન્ઝર્વ એનર્જી એન્ડ ચેનલાઈઝ ફોર ધ ગોલ અચીવિંગ." તમારા ગોલ સેટિંગ, ગોલ અચીવિંગ સાહેબે બહુ સરસ કંઈક બધું ક્લાસ કરે છે, મેં એવું જાણ્યું છે. એટલે એ તો તમે બધા કરો જ છો.

એટલે હિમાંશુભાઈ, આવતી કાલે જો મને આવતા થોડીક વાર થાય તો કદાચ હું એમને અત્યારથી વિનંતી કરી દઉં છું કે શરૂઆતના અડધો-એક કલાકની અંદર, 9 થી 9:30, તમે કંઈક એ બાબતે જણાવજો, જે બાબતે તમારે જે કંઈ જણાવવું હોય, 9 થી 9:30 ઓર સો. તો સાથે સાથે પ્રકૃતિનું પણ એમ કહે છે કે સન્માન કરો. પ્રકૃતિને પણ તમે ગમે તેમ, એને જેને કહેવાય, એ ટ્રીટ ન કરી શકો. એક જવાબદારી છે આપણી સૌની સહિયારી. એટલે એનું ધ્યાન રાખજો.

ગઈકાલે જ હું હીનાબેનના ઘર પાસે હતો. સાહેબને મળવા ગયા હતા અમે લોકો. વાત કરતા હતા. મારી ગાડી પાર્ક કરેલી હતી અને હું જસ્ટ એને રિવર્સ કરતો હતો. એક છોકરો ત્યાં આગળ નજીક આવ્યો અને એને મને મારી ગાડીને બેક કરવામાં હેલ્પ કરી. હીનાબેને પછી એને ઓળખાણ કરાવી કે, "આ છોકરો બહુ સરસ છે અને એ હંમેશા ધ્યાન રાખે છે કે લોકો ગમે તેમ ગમે ત્યાં કચરો ના ફેંકે અને જો કોઈએ ફેંકી દીધો તો એ જાતે ખુદ સાફ કરે છે અને આગ્રહ રાખે છે કે એ જગ્યાઓ સ્વચ્છ." "સો વી નીડ સચ પીપલ એન્ડ સચ એક્શન શુડ બી ઓલવેઝ ઓલવેઝ એપ્રિસિએટેડ." તો એ આપણી એ છે, જવાબદારી છે.

આ પ્રકૃતિ છે એ જ જગન્માતાની જેને આપણે આસો મહિનાની અંદર, નવરાત્રીની અંદર, બધે આરતી ઉતાર-ઉતાર કરીએ છીએ. તો વાસ્તવની અંદર ખરેખર આપણે જો એની પૂજા કરવાની હોય તો એની પવિત્રતાને જો આપણે જાળવી રાખીએ, એની અક્ષુણ્ણતાને જો આપણે જાળવી રાખીએ, તો એની યથાર્થ પૂજા કરી ગણાશે. બાકી દીવો, અગરબત્તી, આરતી કરીને આપણે એક ગીત ગાઈ નાખીએ આરતીના નામે, તો એ પ્રકૃતિની પૂજા છે એવું હું એટલીસ્ટ હું માની નથી શકતો. માતાજી ક્યારેય નહીં માને. માતાજી ત્યારે માનશે કે જો આપણા એટીટ્યુડની અંદર આ વસ્તુ આવશે.

"સુજલામ સુફલામ મલયજ શીતલામ, સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. સુભ્રજોષ્ના પુલકિતમિની ફૂલ કુસુમિત ધ્રુમદલ શોભિની, સુહાસિની સુમધુર ભાષિની, સુખદામ વરદામ વંદે માતરમ."

ભારતમાતા કી જય! એ શહીદોને યાદ કરો જેમણે પોતાના જીવનની કુરબાની સરહદો ઉપર આપી છે. જીવન અનમોલ છે આપણું, તો એમનું પણ. પોતાના ઘર, બાર, કુટુંબ બધાને મૂકીને, સરકારે નક્કી કરેલી એક મીગર સેલરી માટે થઈને, સામા દેશના જેની સાથે એને બીજી કોઈ પર્સનલ દુશ્મનાવટ ન હોવા છતાં, મરવું અને મારવા જેવું કામ જે અતિશય આકરું છે. આપણે કદાચ બહુ બહુ તો મચ્છર કે માખી મારી શકીએ, પણ જો મારા જેવા થઈ જશો તો એ પણ નહીં કરી શકો. તો આપણાથી કંઈ નથી થતું એ વખતે એ લોકો ત્યાં આગળ ઊભા છે દિવસ-રાત. અમે દ્રાસ ગયા હતા, ત્યાં જોયું હતું અમે ટાઈગર હિલ પર અને બધે. તો શિયાળામાં -50 ડિગ્રી ટેમ્પરેચર થાય. એ લોકો ત્યાં અડીખમ ઊભા છે. 15 દિવસ એમને ત્યાં રહેવાનું હોય છે. એમના જે ક્લોથિંગ છે, એમના સૂટ છે, એ બધું ત્યાં આગળ મ્યુઝિયમમાં મૂક્યું હતું, અમે જોયું હતું.

હવે એ ભારત ભૂમિના માટે થઈને એ લોકો પોતાના જીવનને બલિદાન આપવા માટે ત્યાં આગળ ઊભેલા છે અને એમના દિલની અંદર આ એટીટ્યુડ છે. તો આપણે એમના એ એટીટ્યુડનું પણ સન્માન કરવું જોઈએ ખરેખર તો. તો આવા જે સૈનિકો ત્યાં આગળ છે, જીવનમાં જ્યાં ક્યાંય તમારા સામે સન્મુખ આવે, ટ્રાય ટુ...

"પે રિસ્પેક્ટ ધેમ, સેલ્યુટ. તો એ ભારતમાની સાચી સેવા કહેવાય. એટલે ભારત સદેવ જો જ્ઞાનમાં રત્ત છે, તો એ જ્ઞાન પ્રદેશની તો હું વાતો કરું છું. અને આ ભૌગોલિક સીમા નહીં, પણ જ્યાં અવિરત જ્ઞાનની જ ઉપાસના થાય છે, ચાહે કેમ્બ્રિજ હોય, ઓક્સફોર્ડ હોય, હાવર્ડ હોય કે આઈઆઈએમ અમદાવાદ હોય, કોઈ ફરક નહીં પડતો. જ્ઞાનની ઉપાસના થાય એ જગ્યા ભારત કહેવાય. જે વ્યક્તિની અંદર જ્ઞાન ઉપાસના ચાલુ હોય, તે પણ ભારત કહેવાય; કારણ કે એ પ્રકાશને મેળવવાના પ્રયત્નશીલ છે. ગાયત્રી મંત્ર પણ શું કહે છે? "ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયોયોન પ્રચોદયા." તો અમારા અંતર આત્માને પ્રકાશિત કરો આ જ્ઞાન પ્રકાશથી. બસ, એ જ પ્રાર્થના કરે છે.

"કેન વી ડૂ ઈટ? શેલ વી ડૂ ઈટ? યસ, ઓકે. સો યુ આર રેડી."

"આ ભારત મારો દેશ છે." બોલો, "આ ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું. હું મારા દેશને ચાહું છું. અને તેના અને તેના સમૃદ્ધ અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આશાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા, હું મારા માતા-પિતા, શિક્ષકો, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ. અને વડીલો પ્રત્યે આદર રાખીશ. અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશમાં બાંધવોને, હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ, તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

મારું સુખ રહ્યું છે. જય હિન્દ. જય હિન્દ."

"સો, હાઉ ડુ યુ હેન્ડલ પીપલ હુ આર પેઇન ઇન નેક?" એક ભાઈએ હમણાં જ મને પૂછ્યું, "મને નેકમાં પેઇન બહુ થાય." મેં એમને શીખવાડી દીધું કે આવી રીતે કરશું એટલે નેકનું પેઇન ચાલી જશે. એક જ સિમ્પલ એક્સરસાઈઝ આ રીતના કરવાની હોય છે. એ ત્રણ-ચાર વખત તમે કરશો એટલે આ બધું છૂટું પડી જશે અને તમને સારું લાગશે. સો અપાર્ટ ફ્રોમ ધેટ, અહીંયા આગળ એવા માણસોની વાત કરે છે કે જે ઓલવેઝ બિહાઈન્ડ યુ, નેગીંગ યુ. સતત આમ તમારા દરેક બાબતમાં, "આવું કેમ કર્યું? આમ કેમ કર્યું? આમ કેમ કર્યું?" આવા આવા લોકો છે.

"સો, વેન ધ પર્સન ઇસ એન્ગ્રી વિથ યુ, યુ પ્રોજેક્ટ લવ ટુ ન્યુટ્રલાઈઝ ધ હેટ્રેડ." એ તો ભરેલો છે, બરાબર? જેને કહેવાય કે અંગારા ચાલતા હોય એવી ભઠ્ઠી જેવો બનીને એ તો બેઠો છે. હવે તેની અંદર તમે અંદર કંઈક લાકડું મુકશો કે પછી તેની ઉપર પાણી છાંટશો, એ તમારી ઉપર છે. તો તમારે જે પ્રેમના જેમ થોડી ઘણી આમ વરસા બુંદો થશે ને, છમ છમ, ભલે થોડુંક થાય, પણ એ પછી થોડું કંટ્રોલમાં આવી જશે. એનો જે ફાયર છે ને પાવર, એ થોડો. એટલા માટે કીધું, "વેન સમવન ઇસ નાસ્ટી, યુ નો ધ પર્સન ઇસ ઇમમેચ્યોર." કહેવાનું એ છે કે જો મેચ્યોર માણસ છે, તો અમારે તો તમારે કંઈ કહેવાની જરૂર નથી. અને જો ઇમમેચ્યોર છે, તો પણ તમારે કંઈ કહેવાની જરૂર નથી.

"અનરેગ્યુલેટેડ ફિયર." બહુ સુંદર વાત કરી જુઓ તમે. "અનરેગ્યુલેટ ફિયર ટેન્સ ટુ મેક પીપલ વાયોલેન્ટ ઓર નાસ્તી." ઘણી વખતે આપણે એમ જોઈએ છીએ કે આ માણસ આટલો બધો વાયોલેન્ટ કેમ થઈ ગયો કે આવું કેમ થયું? પણ એના પાછળનું એનું કારણ શું છે? "ધેર ઇસ ઇનબિલ્ટ અનરેગ્યુલેટેડ ફિયર ઇનહેરન્ટ." અંદર ચાલ્યા જ કરે છે. ઇનસિક્યોરિટી. આપણે ત્રણ વાત કરી હતી ને: ભૂખ, તરસ અને સલામતી. તો આ સલામતીની અસલામતીની ભાવનાથી પીડાતા માણસો હંમેશા વાયોલેન્સનો આશરો લેતા હોય: ફિઝિકલ હોય, મેન્ટલ હોય, વર્બલ હોય, ઈમોશનલ હોય. કોઈપણ એક ફ્રન્ટ ખોલી કાઢે એ લોકો તમારી સામે અથવા ચારે સામે ખોલી કાઢે.

"સો, ઓફન ધીસ પીપલ આર ઇન્ટર્નલી વીક." સો, "ફિયર ટેન્સ ટુ મેક પીપલ રીએક્ટ એક્સેસિવલી." જરૂર હોય એના કરતાં પણ વધારે રિએક્ટ કરે. એટલે એમનો રિક્ટર સ્કેલ બહુ ઊંચો હોય છે. શું એમ જે બધું આખું આમ ધરતી કમ થઈને ખળભળી ઉઠે. નાનકડી આમ વસ્તુ હોય પણ એકદમ ખળભળી ઉઠે. એટલા માટે કીધું કે એવા લોકોને "યુ પ્રોજેક્ટ લવિંગ કાઈન્ડનેસ." બેસ્ટ જેને કહેવાય લવિંગ કાઈન્ડનેસ. એ લવ અને કાઈન્ડનેસ બંનેનું મિક્સચર છે. જેમ જ્ઞાન અને દર્શન છે, એવો માસ્ટર ચો સાહેબે આપેલો અદભુત શબ્દ છે: લવિંગ કાઈન્ડનેસ.

"સમ પીપલ સ્ટીંગ અ લોટ." દરેક વસ્તુની અંદર તમને આમ ડંખ માર્યા કરે. થોડી થોડી વાર થાય ને એમ એને છોડે નહીં. "તમે આવું કરી નાખ્યું, હું તમને આવું કરી નાખીશ, તમને આમ કરી નાખીશ." દર વખતે આવું જે કંઈ ચાલ્યા કરતું હોય, તો એ કહે છે કે "ડુ નોટ રિસ્પોન્ડ ટુ ધેર પ્રોવોકેશન." એ લોકો તમને ઉકસાવવા માંગે છે, તો તમે એમના ઝાંસામાં ન આવી જશો. તમારા લાઈફ થોડીક ઇઝી બનાવવાના હવે રસ્તા ધીમે ધીમે બતાવી રહ્યો છું. એટલે જેથી કરીને શું થાય કે તમારા જીવનની અંદર જ્યારે તમે આધ્યાત્મિક રાસ્તા ઉપર ચાલતા હશો અને ખબર પડશે, તો લોકો કહે છે, "ઓહો, ભગત ચાલ્યા હતા." શરૂઆત ક્યાંથી થશે? "તમે તો હમણાં કઈ બહુ ભક્તિ કરવા માંડ્યા છો ને?" એમ કે એમાં તમે ચાર આના એની પાસેથી લીધા ના હોય અને તો પણ એને પાછું એ પેટમાં દુઃખે કે "તમે રોજ કેમ આરતી કરો છો?" મનમાં ધીમે શાંતિથી જ ઘરમાં બેઠા બેઠા કરતા હોય.

તમે કોઈ, આપણે જેમ સવારમાં જ વાત કરી કે આપણે કોઈ આડંબર રાખવાની કે એવું બધું કંઈ કરવાની જરૂરત નથી કે સામાન્યને ખબર પડે કે હું આ કરું છું. ઇનફેક્ટ, તમારી ભક્તિને તમે જેટલી છુપાવશો, એટલી એ વધુ દીપી અને એડવાન્સ હવે પછીનું જે કંઈ વિચારી રહ્યા છે તેના અંદર તો તમને બતાવીશ કે ભક્તિની પરાકાષ્ઠા શું છે, શરૂઆત શું છે અને ક્યાં પહોંચશે આ બધું. તો આપણે એને જોઈશું.

"સો, ધ મોમેન્ટ યુ રીએક્ટ, યુ આર સાયકોલોજીકલી..."

ઇન્ટેંગલ, તમે એના ઝાંસામાં આવી જાઓ છો, એટલા માટે એવું ના કરશો. "ધીસ ઇસ એક્ઝેટલી વોટ ધે વોન્ટ. ધે વોન્ટ યોર અટેન્શન, સો ડોન્ટ ગીવ અટેન્શન. ધે વોન્ટ યોર એનર્જી, ડોન્ટ રિસ્પોન્ડ. કીપ યોર ડિસ્ટન્સ."

સદગુરુ મહારાજમાં માસ્ટર છો. ખોખું. મોટાભાગના માણસો જો આવા તમને મળશે ને, તો આવા લોકોને તમે આવી રીતના દૂર કરશો. આ જે બે એડવાઇસ લીધી છે, તમારા જિંદગીના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે બાકીના 50% ની વાત કરીશું.

અહીંયા રસ્તો આમ દેખાય છે, જો સરળ છે. એ શું કહે છે? "આઈ એમ ધેટ આઈ એમ." આ એક વસ્તુને પકડી રાખો. તમે જે નક્કી કર્યું ને કે "હું આત્મા છું, તું પણ આત્મા જ છું", બસ તું એને વળગી રહો: "આઈ એમ ધેટ આઈ એમ."

હવે શું કહે છે? "લોર્ડ, મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર પીસ. મેક મી એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર પીસ. વેર ધેર ઇસ હેટ્રેડ, વેર ધેર ઇસ હેટ્રેડ, લેટ મી શો લવ, લેટ મી શો લવ. વેર ધેર ઇસ ઇન્જરી, વેર ધેર ઇસ ઇન્જરી, પાર્ડન, પાર્ડન. વેર ધેર ઇસ ડાઉટ, વેર ધેર ઇસ ડાઉટ, ફેથ, ફેથ. વેર ધેર ઇસ ડિસ્પેર, વેર ધેર ઇસ ડિસ્પેર, હોપ. વેર ધેર ઇસ ડાર્કનેસ, વેર ધેર ઇસ ડાર્કનેસ, લાઈટ, લાઈટ. એન્ડ વેર ધેર ઇસ સેડનેસ, વેર ધેર ઇસ સેડનેસ, જોય. ડિવાઇન માસ્ટર, ડિવાઇન માસ્ટર, ગ્રાન્ટ, ગ્રાન્ટ ધેટ આઈ મે નોટ સો મચ સિક, સો મચ ટુ બી કોન્સોલ, ટુ બી કોન્સોલ એઝ ટુ કોન્સોલ, એઝ ટુ કોન્સોલ. ટુ બી અન્ડરસ્ટુડ, ટુ બી અન્ડરસ્ટુડ એઝ ટુ અન્ડરસ્ટેન્ડ, એઝ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ બી લવ્ડ, ટુ બી લવ્ડ એઝ લવ, એઝ લવ. ફોર ઇટ ઇસ ઇન ગિવિંગ, ફોર ઇટ ઇસ ઇન ગિવિંગ ધેટ વી રિસીવ, ધેટ વી રિસીવ.

ઇટ ઇસ ઇન પાર્ડનિંગ, ઇટ ઇસ ઇન પાર્ડનિંગ ધેટ વી આર પાર્ડન, ધેટ વી આર પાર્ડન. એન્ડ ઇટ ઇસ ઇન ડાઈંગ, એન્ડ ઇટ ઇસ ઇન ડાઈંગ ધેટ વી આર બોર્ન ટુ ઇટર્નલ."

આ છેલ્લી સેન્ટેન્સ તમને કહે છે: "ઈટ ઇસ ઇન ડાઈંગ ધેટ વી આર બોર્ન ટુ ઈટર્નલ લાઈફ." અહીંયા આગળ ડેથ જે છે, અહંકારની વાત કરે છે. "ધ મોમેન્ટ યુ સેક્રિફાઈસ યોર ઈગો, યુ એન્ટર ઇનટુ ધ ઈટર્નલ લાઈફ." આ પણ એક બહુ જ સુંદર પ્રેયર છે. તમે રિપીટેટીવલી આનો ઉપયોગ કરી શકો છો. બહુ જ અદભુત પ્રેયર છે.

"સચ્ચે દોસ્ત હમારા વો પરિવાર હૈ જીસે હમ ચૂન સકતે હૈ." બાકીનો જે પરિવાર, એ સબ પરિવાર છે. એટલે ઉનકો સિર્ફ આપકો ઝેલના હૈ, એસે ભી ઔર વેસે ભી, કેસે ભી. "લેકિન યુ હેવ ટુ ગો થ્રુ", કારણ કે હવે તમારે એ ટનલ માંથી જ પસાર થવાનું છે. તમને એમને ચૂઝ કરવાની ચોઈસ મળતી નથી.

તમે જેવા પત્ની પસંદ કરો, એટલે પત્નીના સાથે તમને સાસુ-સસરા, પેલા કાકા-સસરા, માસા-સસરા, ફુવા-સસરા, બધી જાતની સાસુઓ, બધા વગેરે વગેરે એક સામટા જ મળી જાય. એના માટે કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાનો હોતો નથી. "નેચર હેઝ ડિઝાઇન ધેટ વે."

એટલે હમે જો આશીર્વાદ મિલતે હૈ, ઉનકી તાકાત સે હમે જીવન કી સમસ્યાઓ સે લડ સકતે હૈ. એટલા માટે આપણે કહીએ છીએ કે હંમેશા કૃપા રાખો, આશીર્વાદ આપજો, કૃપા રાખો. દરેક વડીલ પાસે જઈએ છીએ, તો પણ આપણે કોઈક આપણા સાથી હોય તો પણ આપણે એ જ કહીએ કે ભાઈ, શુભેચ્છા એકબીજાને આપણે આપવી જોઈએ કે જેનાથી એને એક જાતનું એવું બળ મળતું હોય.

બહુ નાનકડી વાત હોય, શું? દાખલા તરીકે હું તમને કહું: બહુ વર્ષો પહેલા એક એવું બન્યું હતું કે અમારે કાઈનેટિક હોન્ડા લેવું હતું. કાઇનેટિકનું તે વખત પેલું ગોલ્ડન હોન્ડા હતું ને, એ "ઈટ વોઝ". "આઈ થિંક ઈટ વોઝ એક્ટિવા." એટલે અમે છે ને તો જરાક ગૂંચવાતા હતા કે ભાઈ આ ડીલર પાસે જવું, પેલા ડીલર પાસે જવું કે શું કરવું એમ તેમ.

એટલે પછી તે વખતે આઈજી સાહેબ સાથે અમારે કઈ બહુ જાજો પરિચય નહીં હતો, પણ જસ્ટ આમ વાતો વાતોમાં વાત નીકળી કે હવે હું વિચારું છું કે હું આ શનિ કાઢી લઉં અને આ લઉં તો થોડું જરા વ્યવસ્થિત અવાય મળે અને સારું પડે એમ. કે ફેમિલી પણ વોઝ ગ્રોઈંગ, એક બચ્ચું પણ આવી ગયું હતું. તો પછી નાનકડા પેલા શનિ ઉપર બેસીને ફરવાનું ફાવે નહીં. "ધેન આઈ થોટ કે હા યસ." તો અમે વાત કરી એમને સાથે.

"ડોન્ટ વરી, એ પેલા હોન્ડા વાળો છે ને, એ મારો ભાઈબંધ જ છે." "સરદારજી છે ને, હું હું આવી કે તારી જોડે, ચલો આપણે જઈને લઈ આઈએ." એટલે અમે ત્યાં આગળ પહોંચ્યા ડ્રાઇવિંગ રોડ પર હિમાલય મોલની બાજુની અંદર. બસ ખાલી એમની પ્રેઝન્સ જ. બીજું બાકીની વાતચીત બધું તો અમે કરી લીધું. અને જે કઈ હતું, પેલો એટલો બધો રાજી થઈ ગયો કે એમને ત્યાં આગળ પાર્ક કરેલું સ્કૂટર ઉતારીને અમને આપી દીધું કે "તમે આ લઈને જતા રહો." સર, રજીસ્ટ્રેશન બધું પાછળ થઈ ગયું, આપી દીધું બધું પછી કર્યું કે "તમે લઈને જ જાવ", કે છે, "વાંધો નથી." એટલે વિચાર કરો, એક સચ્ચા દોસ્ત ક્યાં કર સકતા હૈ!

પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે. અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે. સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે. અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે.

"વેલ્થ ઇસ નોટ અ પરમનેન્ટ ફ્રેન્ડ, બટ ફ્રેન્ડ્સ આર પરમનેન્ટ વેલ્થ, સો આઈ ચેરિસ ધેમ ઓલવેઝ."

આ શરીર, આ શરીર; મન, મન; બુદ્ધિ, બુદ્ધિ; ચિત્ત, ચિત્ત; અહંકાર, અહંકાર; પ્રાણ, પ્રાણ; અજ્ઞાન, અજ્ઞાન; સમગ્ર સંસાર ભાવ, સમગ્ર સંસાર ભાવ; આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સદાકાળ માટે, સદાકાળ માટે શાશ્વત સમર્પણ કરું છું, શાશ્વત સમર્પણ કરું છું.

આ શરીર, આ શરીર; મન બુદ્ધિ, મન બુદ્ધિ; ચિત્ત અહંકાર, ચિત્ત અહંકાર; પ્રાણ અજ્ઞાન, પ્રાણ અજ્ઞાન; સમગ્ર સંસાર ભાવ, સમગ્ર સંસાર ભાવ; આપ પ્રગટ, આપ પ્રગટ પરમાત્માના ચરણે, પરમાત્માના ચરણે સદાકાળ માટે, સદાકાળ માટે શાશ્વત સમર્પણ કરું છું, શાશ્વત સમર્પણ કરું છું.

આ શરીર, આ શરીર; મન બુદ્ધિ, મન બુદ્ધિ; ચિત્ત અહંકાર, ચિત્ત અહંકાર; પ્રાણ અજ્ઞાન, પ્રાણ અજ્ઞાન; સમગ્ર.

સંસાર ભાવ, સમગ્ર સંસાર ભાવ, આપ પ્રગટ પરમાત્માના ચરણે, પરમાત્માના ચરણે સદાકાળ માટે, સદાકાળ માટે, શાશ્વત સમર્પણ કરું છું. શાશ્વત સમર્પણ કરું છું. પ્રોસેસ ધીસ ઇન્ટર્નલી. સત્ય. કાઈન્ડલી શેર ધીસ ઓલસો.

વાણી, વિચાર અને વર્તનથી થયેલા, વાણી, વિચાર અને વર્તનથી થયેલા પ્રત્યેક જીવનની, પ્રત્યેક અવસ્થાઓમાં, પ્રત્યેક જીવનની પ્રત્યેક અવસ્થાઓમાં કર્મદોષોને, કર્મદોષોને સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. જીવંત તથા જીવંત તથા મૃત સર્વે, મૃત સર્વે પ્રત્યે થયેલ, થયેલા પ્રત્યે થયેલા દોષો, દોષો પ્રત્યક્ષ અગર પરોક્ષ દોષોની, પ્રત્યક્ષ અગર પરોક્ષ દોષોની ક્ષમા આપો. ક્ષમા આપો. મને મારા, મને મારા પરમાત્મા સ્વરૂપમાં જ, પરમાત્મા સ્વરૂપમાં જ નિરંતર રહેવાની, નિરંતર રહેવાની પરમ શક્તિ, પરમ શક્તિ પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ.

ક્રિયા એટલે વિચાર નહીં, પણ આશય છે. ચિંતવન. હવે ચિંતવન કોને કહેવાય કે તમે કંઈક બેસીને આમ કરતા હોય? તો કે છે કે આત્માનો શું ગુણ છે? તો કે જેવું ચિંતવન કરે એવો થઈ જાય. એટલે આ વ્યવહાર આત્માની વાત કરે છે અહીંયા આગળ. એ જે ઈગો સાથે જે વર્ક કરી રહ્યો છે તે મૂળ આત્માની વાત નથી. તો એને ચિંતવન નથી કહેવાતું. તમે વિચાર કરો છો એને ચિંતવન નથી કહેવાતું. તો ચિંતવન તો આશયને કહેવાય. તમારો આશય શું છે? તો કે છે દાખલો આપે છે કે મનમાં એક આશય નક્કી કર્યો કે હવે એક બંગલો, એક વાડી એમ નક્કી કરીને આવી રીતે છોકરા આવીને ભણાવીશ. આવું બધું ચિંતવન કરતો હોય. મય કરે કે ના કરે અને લાંચના રૂપિયા લેવામાં કશો વાંધો નહીં, એ તો અત્યારે બધા લે જ છે. તો પછી એવો થઈ જાય એમ. એટલે અંદર જે આશયો તમારા જે અંદર ચાલતા હોય છે, ગૂઢા જે જટ દઈને બીજાને દેખાવાના નથી.

હંમેશા અંતરના આશયો અંતરમાં જ સમાતા હોય. તો એ અંતરના આશયોની અહીંયા વાત કરે છે. એ જેટલા પ્યોર હશે એટલા ઝડપથી તમે આમાંથી ઉઘરી શકશો.

સો, વ્યવહાર આત્મા એ રત્ન ચિંતામણી કીધો. આત્મા વિશે ચિંતવન કરે એટલે પછી એવું થાય. હંમેશા આ વસ્તુ યાદ રાખજો કે ગમે તેટલા તમે સ્ટ્રેસમાં હો તો રીમેમ્બર કે હાઉ બ્લેસ્ડ યુ આર. તમારો સ્ટ્રેસ તો આટલો જ છે. કોઈક બીજાનો જઈને જુઓ તો એ કેટલો મોટો પહાડ જેટલો લાગશે તમને. આપણું દુઃખ નાનકડું જ છે, પણ આપણાથી અનેક ઘણા દુઃખી લોકો સંસારમાં મોજુદ છે અને આપણે સંસારના પહેલા દુઃખી માણસ નથી. આવું બધાની સાથે બસ બને જ રાખ્યું છે, બને જ રાખ્યું છે. એવું જ્યારે તમે ચિંતવન કરશો એટલે તમારા બધા જે કંઈ દુઃખો છે, દુઃખના કારણો છે તેમાંથી તમને રાહત મળી જશે.

નિર્ણય હંમેશા કુદરતનો હોય છે. ફાઇનલ ડિસીઝન શું આપે છે જીવન ઉપર? નેચર ઇસ ધ ગ્રેટ ડિસ્પેન્સર. એ જે કરશે તે ફાઇનલ. એને દુનિયાની કોઈ તાકાત દુઃખી ના કરી શકે જે આ વાત સ્વીકારી લે. કુદરત જે કરે તે ખરું. બધા કહેજો ને, "હરિ ઈચ્છા." હરિ ઈચ્છા કરીને છોડી દે છે. આપણે ત્યાં ગાડીએ આ બહુ સિમ્પલ, સરળ અને ઇઝીએસ્ટ રસ્તો બતાવેલો હતો કે હરિ ઈચ્છા. જે કંઈ બન્યું તે ન્યાય એમ કે બસ આપણે કુદરતનો જે કંઈ નિર્ણય હોય એને આપણે વધાવવાનો જ હોય. એની સામે આપણે કંઈ ચેલેન્જ કરવાની હોતી નથી.

અહીંયા આગળ જુઓ, આ મહાત્મા ગાંધીએ કીધું છે બાયોલોજી ઓફ બિલીફ વિશે. એ શું કહે છે કે, "પોઝિટિવ થોટ્સ આર બાયોલોજીકલ મેન્ડેટ ફોર હેપી, હેલ્ધી લાઈફ." ઇન ધ વર્ડસ ઓફ મહાત્મા ગાંધી: "યોર બિલીફ્સ બીકમ યોર થોટ્સ, યોર થોટ્સ બીકમ્સ યોર વર્ડસ, યોર વર્ડસ બીકમ્સ યોર એક્શન, યોર એક્શન બીકમ્સ યોર હેબીટ્સ, યોર હેબીટ્સ બીકમ્સ યોર વેલ્યુસ એન્ડ યોર વેલ્યુસ બીકમ્સ યોર ડેસ્ટિની." સો, તમારા ફાઇનલી તો વેલ્યુસ ઉપર જ વાત જાય છે કે જીવનના મૂલ્યો તમે શું નક્કી કર્યા છે? જો જીવનનું મૂલ્ય ઝીરો છે, આત્માનું મૂલ્ય જો તમે એક કરી નાખ્યું, તમે જીતી ગયા. અને જો નથી તો ગેમ ઓવર. ફરી પાછું રમવાનું. જ્યાં સુધી તમે આ લેસન પાકું નહીં કરો કે આત્મા એટલે એક અને તે જ હું અને આ સંસાર એટલે ઝીરો, ત્યાં સુધી વારે વારે વારે વારે અહીંયા આગળ "પુનરપી જન્મમ, પુનરપી મરણમ, પુનરપી જનરી જઠરે ન સોચો." ભૂલે જો કે વિચારતા નહીં.

"સો વોટ આર યુ અફ્રેડ ઓફ લુઝિંગ વેન નથી ઇન ધીસ વર્લ્ડ એક્ચ્યુઅલી બિલોંગ્સ ટુ યુ? યુ ડોન્ટ બિલોંગ ટુ ધીસ વર્લ્ડ." હું તો એમ કહેવા માગું છું, "યુ આર ફાર એન્ડ હાઈ અબાઉ ધીસ વર્લ્ડ." વાસ્તવિકતા તો એ છે, "યુ હેવ ટુ ફીલ એન્ડ બિલીવ ઇન યોર મિરેકલ બીફોર યુ સી ઈટ." તમારે ચમત્કારો જ જો કરવા છે તો પહેલા તો તમારે બિલીવ કરવું પડશે કે યસ, ધેર ઇસ અ મિરેકલ અને એ થાય છે અને પછી એ બધા થશે. "સો એઝ યુ સ્ટાર્ટ ટુ વોક ઓન ધ વે, ધ વે એપીયર્સ." જેમ જેમ ચાલતા જશો, માર્ગ જે છે તમારો પ્રકાશિત કરવામાં આવે છે.

"ધ ઓર્ડર ઓફ પ્લેસિંગ ઓફ ટુ વર્ડસ કેન ચેન્જ યોર હોલ લાઈફ. રિપ્લેસ કેન આઈ વિથ આઈ કેન એન્ડ સી ધ ડિફરન્સ." આ પરમાત્મા કહેવાય છે. ઉપરવાળો અનંત આકાશની અંદર શોધાય છે, નીચે દુનિયામાં કે ભાઈ ક્યાં ગયો? અને હોય છે અંદર. આપણે સાહેબ આના આગળની જે સ્લાઈડ હતી ને એ સમજાવોને. "ધ ઓર્ડર ઓફ પ્લેસિંગ ઓફ ટુ વર્ડસ કેન ચેન્જ યોર હોલ લાઈફ." તો આ પ્લેસિંગ ઓફ વર્ડસ જેને કહેવાય એટલે જે આપણે વિચારીએ છીએ તો એ એના અંદર ચેન્જ ઓફ આપણા આપણે જે હોય એ એક ટોનને જો ખાલી બદલી કાઢીએ અને એ પ્રશ્નના બદલે જો એ એક એફર્મેશન તરીકે એની એ જ વસ્તુને મૂકી દઈએ છીએ તો "કેન આઈ" ના બદલે શું થઈ જાય છે? "આઈ કેન." એટલે હું કરી શકું છું. તો આ મારી ક્ષમતા છે. એ ક્ષમતા ઉપર જેવું એ ધૂરી પર હું બેઠો અને સાથે પાવર જનરેટ થશે. એ કાર્ય પૂરું થશે જ. એટલા માટે કીધું કે "આઈ કેન" અને "સી ધ ડિફરન્સ" કે તમે આટલું જ કરી જુઓ અને જુઓ.

તમારા જીવનમાં કેટલા બધા ચેન્જીસ આવે છે. "મેરા કોઈ રૂપ નહીં, મેં પાપ પુણ્ય સે પરે, મેં પ્યોર કોન્સેસનેસ હું, હું શુદ્ધાત્મા છું." આને જડી દો અહીંયા આગળ. આ પણ શેર કરજો.

૧૦૩. "અભિમાન તબ આતા હૈ જબ હમે લગતા હૈ કી હમને કુછ કિયા હૈ. સન્માન તબ મિલતા હૈ જબ દુનિયા કો લગતા હૈ કી આપને કુછ કિયા હૈ. પાપ બુરા હોતા હૈ, લેકિન ઉસસે બુરા હૈ પુણ્ય કરને કા અભિમાન." આ તો અવશ્ય ડૂબાડશે, એટલે આનાથી બચેલા રહેજો.

"ટ્રાવેલ ઇન ધ ડિરેક્શન ઓફ યોર ફિયર. ડૂ વોટ સ્કેર્સ યુ એન્ડ યુ વિલ લીવ ધ કાઈન્ડ ઓફ લાઈફ અધર્સ મિસ." આ તમને એ કન્ટેક્ષમાં કહું છું જ્યાં પહેલા કીધું હતું કે, "હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ છે."

મારા આખા જીવન મેં મારા આખા ફેમિલીને સાથે રાખ્યું, મેન્ટેન કર્યું અને મોસ્ટ ઓફ ધ ટાઈમ બધાથી અલગ જ ચાલ્યો. સતત વિરોધ કરતો રહ્યો, જે જે વસ્તુઓ લાગી કે આ બરાબર નથી થતું, આ અનિષ્ટ છે, તો એ બધાની સામે પડ્યો. મારા જીવનમાં એવી એક પણ વસ્તુઓ મેં ના કરી કે જે કસ્ટમરી હતી, જે પ્રિસ્ક્રાઇબ હતી. કે "આમ તો કરવું જ પડે", શા માટે? મારો પહેલો જ પ્રશ્ન હોય અને જવાબ ના આવે એટલે પછી તો નહીં થાય, બસ નહીં કરવાનું, સિમ્પલ. સો ધેટ કાઈન્ડ ઓફ રિબેલીયસનેસ. એટલે આ બધું કરવા માટે તમે યુ નીડ પાવર.

એના માટે કહેવામાં આવે છે, એના માટે મૂક્યું છે; કેમ કે તમે જેવા આધ્યાત્મિક રસ્તા ઉપર ચાલી નીકળશો ને, એટલે તમને આ બધી વસ્તુઓ આવશે. એટલા માટે કહી રહ્યો છું બીફોર હેન્ડ. આ અનુભવ છે એટલે કહું છું કે તમે આનાથી સાવધાન રહેજો.

હરિ ઓમ. શં નો મિત્રઃ શં નો વરુણઃ, શં નો ભવત્વર્યમા, શં ન ઇન્દ્રો બૃહસ્પતિઃ, શં નો વિષ્ણુરુરુક્રમઃ (વૈદિક શાંતિ મંત્ર) નમો બ્રહ્મણે, નમસ્તે વાયો. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિશ્યામી, ઋતમ વદિશ્યામી, સત્યમ. તન્મામવતું, તદવક્તારમવતું, અવતુમામ, અવતુ. ૐ શાંતિ શાંતિ શાંતિ.

ૐ સહનાવતું, સહન ભુનક્તુ, સહવીર્યમ કરવાવહે, તેજસ્વિ નાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ ૐ શાંતિ શાંતિ શાંતિ.

તમે જુઓ કે બે બે મંત્રોની અંદર છેલ્લે "શાંતિ શાંતિ શાંતિ" ત્રણ વખત કરવામાં આવે છે. આદિભૌતિક, આદિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય વર્લ્ડની અંદર ખલબલી મચી જતી હોય છે હંમેશા. એટલે એને જ્યાં સુધી તમે શાંત ન કરી શકો ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રોપરલી તમે પ્રોગ્રેસ કરી શકતા નથી. એટલા માટે અહીંયા આગળ આપણને આ શાંતિ મંત્રનો પાઠ કરવાનું વારેવારે કહેવામાં આવે છે.

તો અહીંયા આગળ આપણે જોયું કે જો આ મિત્ર છે તો વરુણ છે, ઇન્દ્ર છે, બ્રહસ્પતિ છે, વિષ્ણુ છે. આ બધા જ બ્રહ્મ સ્વરૂપ છે, એવી રીતના કરીને આપણે પ્રાર્થના કરીએ છીએ. અહીંયા આ બધા જ જે તમારા સ્વરૂપો છે અલગ અલગ, તે બધા જ બ્રહ્મ સ્વરૂપ છે. એનો હું સ્વીકાર કરું છું અને આ તમને બધાને હું બ્રહ્મ જ કહું છું. અને હવે હું આ જે કહું છું તે સત્ય જ છે અને "સત્યમ વદેશ્યામી" એટલે હું સાચું જ કહી રહ્યો છું. તન્માવતું, તદવક્તામતું, અવતું. ૐ શાંતિ શાંતિ શાંતિ.

અહીંયા નીચે પણ કહે છે: "ૐ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ" આપણે તેજસ્વી બનીએ. તે માં વિદ્વેષ આવે. વધારે મહત્વની બાબત એ છે કે આપણે એકબીજાનો દ્વેષ ના કરીએ. સાથે મળીને કામ તો કરવું છે, કોઓપરેશન પણ જો કોઈક થોડુંક આપણાથી વધારે આગળ ઉપર, જો થોડુંક વધારે ચમકવા માંડે તો વળી પાછી પેલી દેવો વાળી ગેમ ચાલુ થઈ જાય કે "આ કેમ વધારે ચમક્યા છે મારા કરતાં"? એનાથી બચવાનું છે.

આંખોમાં સબ કુછ દેખને કે લિયે. રાત્રે ફક્ત આને ત્રણ વખત તમારે ઉચ્ચારણ કરવાનું, શાંતિથી સુઈ જવાનું. ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ, ૐ સર્વદર્શનાય નમઃ. ત્રણ વખત બસ. અને પછી શાંતિથી આંખો બંધ કરી તમારા પરમાત્મા સ્વરૂપનું તમારે ચિંતન કરતાં કરતાં અંદર ઉતરવા માંડવાનું. પછી જે કાંઈ દેખવાનું છે એ દેખાશે.

આ તમારા આધ્યાત્મિક પ્રોગ્રેસ માટેનું એક રોકેટ છે, બુસ્ટર જેને કહેવાય. ઘણી વખતે એવું બનશે કે કોઈક આવીને તમને કંઈક શીખવાડી જશે, કંઈક સમજાઈ જશે, કંઈક કઈ કઈ બધું ચાલશે બધું. પણ આવું બધું આનાથી થતું જોયું છે. મહાપુરુષ નમસ્કાર, નમસ્કાર કરીએ છીએ.

અચ્છા, આ એક ધ્યાનમાં રાખો. જ્યારે જ્યારે પણ એન્ઝાયટી વધી જાય તો અંગૂઠો બેક. એક નો પ્રોબ્લેમ થાય તો ફર્સ્ટ ફિંગર. આ કયું તત્વ છે? વાયુ તત્વ. આ કયું તત્વ છે? આ આકાશ છે, આ વાયુ તત્વ છે. કયું છે? આ વાયુ છે, આ આકાશ છે, આ પૃથ્વી અને યસ. તો એ રીતના છે. એના સામે કોરેસ્પોન્ડિંગ અહીંયા આગળ પ્રોબ્લેમ્સ આપેલા છે. એટલે એને પ્રેસ એન્ડ રિલીઝ, પ્રેસ એન્ડ રિલીઝ. ફક્ત આટલું સિમ્પલ કરવાથી આ પાંચેક જાતની તકલીફો માંથી તમે બહાર આવી શકશો.

"ડોન્ટ ટ્રીટ પીપલ એઝ બેડ એઝ ધે આર. ટ્રીટ ધેમ એસ ગુડ એસ યુ આર." તમે કેટલા સારા છો! પોરસે એમ કીધું હતું સિકંદરને કે, "હું રાજા છું, તું મારી સાથે રાજા જેવું વર્તન કર." અને સિકંદરને કન્સીડર કરવું પડ્યું હતું. એના જેવા બાર્બરીક માણસને પણ સમજાવી દીધું હશે, તો જો પોરસ બી કેવો હશે! પોરસના નામ પર બી આપણને પોરસ થવો જોઈએ ને કે આવો રાજા હતો એક જમા. વન્સ અપોન ટાઈમ ઇન ઇન્ડિયા. ધેટ્સ વાય આઈ લવ માય ઇન્ડિયા. "વન ઓફ ધ મોસ્ટ એક્સપેન્સિવ થિંગ યુ કુડ એવર ડૂ ઇસ પે અટેન્શન ટુ ધ રોંગ પીપલ."

જીવનની અંદર ખોટા માણસની ઉપર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી બેસો તો એ સૌથી ભયાનક ભૂલ હોઈ શકે છે. એટલે ચૂઝ ધ પીપલ વાઈસલી. "આઈ લોસ્ટ માય સેલ્ફ ટ્રાયંગ ટુ પ્લીઝ એવરીવન." આવું કેટલી વખત બન્યું જિંદગીમાં? "નાવ આઈ એમ લુઝિંગ એવRYવન એઝ આઈ ફાઇન્ડ માય સેલ્ફ." છેવટે તમને આ વસ્તુનો અહેસાસ આવશે: જો પત્ની પણ છોડી દેશે, બાળકો પણ છોડી દેશે, ખાલી તમે રહી ગયા છો, તમે.

છો, એનો એક અહેસાસ રહી જશે કે તમે સાવ જ એકલા છો, બીજું કોઈ જ નથી તમારા સાથે. પણ આ જ જીવનની વાસ્તવિકતા છે અને એને પાર કરીને તમારે આગળ વધવાનું છે. "એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ યોર સેલ્ફ."

"નોલેજ વિલ ગીવ યુ પાવર, બટ ગુડ કેરેક્ટર વિલ ગીવ યુ રિસ્પેક્ટ." સો, વોટ ડુ યુ વોન્ટ: પાવર ઓર રિસ્પેક્ટ? "વી આર નોટ હિયર ટુ ફિક્સ, ચેન્જ ઓર બિલીટલ અનધર પર્સન. વી આર હિયર ટુ સપોર્ટ, ફર્ગીવ એન્ડ હીલ વન અનધર, બીકોઝ ઇન હીલિંગ ધેટ વી આર બીઇંગ." આપણને કીધું જ છે. સો, "રિસ્પેક્ટ ટુ પીપલ ઇવન વેન ધે ડોન્ટ ડિઝર્વ ઇટ. રિસ્પેક્ટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ યોર કેરેક્ટર," નોટ...

તમે એમ કહો કે, "હું વિનંતી કરું છું." ફરી એકવાર હું વિનંતી કરું છું, "તમે મારી વિનંતીનો સ્વીકાર કરો." વારે વારે જઈને એમ કહો તમે, "કેમ ના કરી આપો મને? હું જોઈ લઈશ તમને." કેટલો ફરક પડી જાય! તમારા જ સામે કોઈ માણસ આવી રીતના આવતો, તમને બે વખત કોઈ એમ કહે કે, "હું વિનંતી કરું," તો તમને ઈચ્છા થઈ જાય કે ચાલો, હવે આનું કામ કરી આપો. ભલે 'આઉટ ઓફ વે' જઈને કરવું પડે છે. આપણે એને થોડું કહીએ કે, "ભાઈ, આવી રીતે નહીં, આવી રીતે થાય," આમ તેમ બધું. પણ તો પણ આપણને ઈચ્છા થાય કે, "લેટ અસ હેલ્પ હિમ." અને આવી રીતના આવે કોઈ આમ સામે ઘોડે ચડીને, એટલે પછી આપણને શું કરવાનું મન થાય?

સો, "ઇફ યુ હેવ ટુ ચૂઝ બીટવીન બીઇંગ કાઇન્ડ એન્ડ બીઇંગ રાઇટ, ચૂઝ બીઇંગ કાઇન્ડ એન્ડ યુ વિલ ઓલવેઝ બી રાઇટ." માસ્ટરે આ સિમિલર વાત કરેલી છે બેઝિકના એની અંદર કે, 'લવિંગ કાઇન્ડનેસ' અને તમને 'વાયોલેન્સ'ના 'નોન-ઇન્જરી' અને 'નોન-વાયોલેન્સ' વચ્ચે જો તમારે ચૂઝ કરવાનું હોય, તો 'લવિંગ કાઇન્ડનેસ' ઉપર જ તમારે ચૂઝ કરવું જોઈએ.

"ધ લેસ યુ રિસ્પોન્ડ ટુ ધ નેગેટિવિટી, ધ મોર રિસ્પેક્ટફૂલ યોર લાઇફ બીકમ્સ, પીસફૂલ યોર લાઇફ બીકમ્સ." એટલે આ વધારામાં વધારે જો ઊર્જા આપણા જીવનને ખાઈ જતું હોય તો આ બધી નેગેટિવિટી છે. એને "ડોન્ટ કન્સીડર", "ડોન્ટ ઇવન પે અટેન્શન ટુ સચ નેગેટિવિટી." બસ, "ઇગ્નોર." જસ્ટ એમ કહે છે: "જસ્ટ બ્રેથ, ઇનહેલ યોર બ્લેસિંગ એન્ડ એક્સેલ યોર ગ્રાટીટ્યુડ."

"યુ સ્ટાર્ટ ટુ બીલીવ ઇન યોરસેલ્ફ, મિરેકલ્સ સ્ટાર્ટ હેપનિંગ." "યોર હાર્ડેસ્ટ ટાઇમ્સ ઓફ લીડ્સ ટુ ધ ગ્રેટેસ્ટ મોમેન્ટ ઓફ યોર લાઇફ." "કીપ ગોઇંગ થ્રુ." "સિચ્યુએશન્સ બિલ્ડ સ્ટ્રોંગ પીપલ." ઇન ધ એન્ડ, તમારા જીવનની અંદર જે 'ટફેસ્ટ ટાઇમ' હશે એ જ તમને 'શેપ' કરશે. આના તમે એમાંથી નીકળીને બહાર આવો છો. "હેપીનેસ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ ઓફ લિવિંગ એવરી મિનિટ વિથ લવ, ગ્રેસ એન્ડ ગ્રેટીટ્યુડ."

આત્માનો મુખ્ય ગુણ કેવો છે? આ વ્યવહાર આત્માની વાત કરીએ છીએ કે આજુબાજુનું જેવું સર્કલ દેખ્યું, તે રૂપ થઈ જાય. તો એને જેની ભક્તિ કરે એના જેવું થાય. તમે શિવની ભક્તિ કરો તો તમે શિવરૂપ થશો. ઘણા બધા મંત્રોની અંદર આ બધું કીધું હશે કે તમે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરશો તો તમને ગોલોકની અંદર લઈ જવામાં આવશે કે વિષ્ણુલોકમાં લઈ જવામાં આવશે. એટલે 'સેમ લેવલ' ઉપર તમે પહોંચો છો, તમે તદ્રુપતાનો અનુભવ કરો છો. તો સાયકોલોજીનો પ્રિન્સિપલ પણ આપણને એ જ કહે છે કે, "જે જે તમે જુઓ છો, તે તમે બનશો."

સો, વધુમાં વધુ તમે નેગેટિવિટી જોશો, નેગેટિવિટી તમારી અંદર વધતી જશે. જો તમે પોઝિટિવિટી જોશો, તો પોઝિટિવિટી વધતી જશે. હવે, "હું સુખમય છું," એવું ચિંતવે કે સુખમય થઈ જાય. તે આત્મા કેવા સુખનું ધામ હશે? અનંત સુખનું ધામ છું. નર્યું સુખ ઉભરાયા જ કરે. ધોધમાર સુખની આવક છે. આત્મા અનંત સુખનો ધણી છે, એટલે એને દુઃખ અડે જ નહીં. કેવી રીતે અડે? જે અડે તે સુખ થઈ જાય. ખાલી અડવા માત્રથી સુખી થઈ જાય. એક દાડો જો આત્મા જોડે વ્યવહાર બાંધે તો ફરી દુઃખ જ ના આવે. "સુખીયા જોડે સંગ તે દુઃખ આવે છે ક્યાંથી?" આખું જગતનું દુઃખ આત્મા પર પડે ને તોય નિરાંતે સ્થિર રહે. કારણ કે દુઃખ આપણી પર પડતું નથી, દુઃખ દુઃખની ઉપર પડે છે. કારણ કે આત્મામાં દુઃખ નામનો ગુણ જ નથી. આત્મા નિરંતર સુખનો કંદ છે આખો. જ્યાંથી જુઓ ત્યાં નર્યું સુખ. પણ, "હું બહુ દુઃખી છું," એવું ચિંતવે કે પોતાનું અનંત સુખ આવરાય અને દુઃખી થઈ જાય.

"હું સુખમય છું," ચિંતવે કે સુખમય થઈ જાય.

ગુણોના આરાધને ધ્યાન ઉત્પન્ન થાય. આ આત્માના ગુણો તમારે સ્વતંત્ર બોલવા માટે આપેલા છે. "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું."

મન, વચન, કાયા એ મૂર્ત સ્વરૂપી છે. મન, વચન, કાયા એ મૂર્ત સ્વરૂપી છે. "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું."

આ સંસારને, આ સંસારની સર્વ જંજાળો, સર્વ જંજાળો મૂર્ત સ્વરૂપી છે. મૂર્ત સ્વરૂપી છે. "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું."

ધર્મ, અધર્મ; ધર્મ, અધર્મ મૂર્ત સ્વરૂપી છે. મૂર્ત સ્વરૂપી છે. "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું."

એટલે આ લોકો જે અપમાન કરે છે, તો કોનું કરે છે? તો કે દેખાય છે એનું. તો એનું અપમાન કેવી રીતે એ લોકો કરી શકે કે જે દેખાતો નથી? એનું અપમાન કેમ, ક્યાંથી થવાનું છે? "હું તો દેખાતો જ નથી, હું તો અદ્રશ્ય છું." દ્રશ્યમાન હવે એનું અપમાન કેવી રીતે થાય? આપણે એને જો એવી રીતે લેવાનું છે. એટલે, "હું અમૂર્ત છું," એ ગુણનું આરાધન એ જ અમૂર્તનું આરાધન અને એનું ધ્યાન કરવાથી, એનું મનન કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે.

"હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." "હું અમૂર્ત છું." બેસીને બસ વિચાર્યા જ કરો, વિચાર્યા જ કરો, જ્યાં સુધી આ મગજ 'માઇન્ડ બોગલિંગ' બિલકુલ થાય લાગીને બંધ થઈ જશે એક ટાઇમ પછી. અત્યાર સુધી બધા રામ, રામ, રામ... બધું આ બધા મંત્રો કર્યા. બધા પરિણામો જોયા કે આનો મંત્ર કરું, પેલો કરું, પેલો કરું. હવે તમારી સામે એક નવી 'પોસિબિલિટી' ઊભી થઈ છે. તમે ખાલી બોલો, "હું અમૂર્ત છું," અને અનુભવ કરો કે "હું અમૂર્ત છું." એક ટાઇમ પછી એવું થશે કે તમે જાતે...

"શોધી કાઢજો, હું નહીં કહું. એ એક્સ-રેમાં નહીં આવે ને ફોટામાં નહીં આવે. લાડીમાં આશયના ફોટા પાડવાના બહુ જ લોકોએ પ્રયત્નો કર્યા હતા, તો એ આવતા જ નહોતા. પછી એક દિવસે એમને જરાક કીધું કે, 'ભાઈ, તમારો અમારે ફોટો લેવો છે.' ને તમે જરા ઓકે ઓકે પછી કન્સીડર એમને કર્યો. ત્યાર પછી જે ફોટો લેવાયો, એકમાત્ર ફોટો લેવાયો છે એમનો. બાકી કોઈ ફોટો એમનો ક્યારેય આવ્યો જ નથી. તમારા પાસે આ પોસિબિલિટી છે. જો ટ્રાય કરવો હોય તો શરૂઆત કરી દેજો. જ્ઞાન તો એમાંથી પેદા થઈ જ જશે. પણ આ પાછો બીજો ફાયદો છે. એટલે આ તો મન છે, એનાથી ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન સીધું ના હોય. કોઈ વસ્તુનું મનન કરીએ એટલે એમાંથી ધ્યાન ઉત્પન્ન થાય. અમૂર્ત છું, એ અમૂર્તનું ધ્યાન કેવી રીતે થાય? એ તો મન, વચન, કાયાથી પર વસ્તુ છે. તો કે ના, એ જ ધ્યાન કહેવાય. આ એ જ ધ્યાન, અમૂર્ત ધ્યાન.

તો આખો દાડો તમને ચાલ્યા જ કરે, "હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા." તો ગુણોના અભ્યાસ કરીને લક્ષ્ય મજબૂત થાય એટલા માટે આત્માના ગુણોનો સ્ટડી બરાબર કરી રાખવો જોઈએ કે, "હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત સુખનું ધામ છું." આ ચાર મુખ્ય ગુણો છે: અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત દર્શન અને અનંત સુખનું ધામ. આ ચાર વસ્તુઓ પકડી રાખવાની. પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ રગડપટ્ટી કરો બરાબર અને જુઓ કે અંદર શું પ્રોસેસ થયું છે. બહુ ફાઇન રિઝલ્ટ તમને જોવા મળશે. એટલે બીજા ગુણો પણ છે એના સાથે સાથે. એટલે આનાથી તમારું જ્ઞાતા-દ્રષ્ટાપણું વધારે મજબૂત થશે. એટલે જે સાક્ષી ભાવની વાતો કરીએ છીએ કે આત્માને અને આપણા અહંકારને જુદો જોવાની વાત કરીએ છીએ, આપણા શરીરને આપણે જુદું જોવાની વાત કરીએ છીએ, વ્યવહાર આત્માને જુદું જોવાની વાત કરીએ છીએ, તો આ બધું શેનાથી પોસિબલ થશે?

આપણા મનને આપણે જુદું જોવા માંગીએ છીએ. મનની અંદર આવતા બધા વિચારોને જુદા જોવા માંગીએ છીએ. એટલે મનમાં આવતા વિચારો. હવે મન અહીંયા છે તમારું ક્યાંક સમવેર હિયર, રાઈટ? અને આ વિચારો છે તે એની તો બધી જાતજાતની આકૃતિઓ છે, બરાબર? અને એ બધી કેવી છે? પેલી ઝીપ ફાઈલ જેવી છે. કમ્પ્યુટરમાં હોય છે ને ઝીપ ફાઈલો? એટલે એ ઝીપ ફાઈલ આવતી હોય ધીમે ધીમે તમારા માઇન્ડની અંદર આમ આવે. ધ મોમેન્ટ ઈટ એન્ટર અને પછી એ અનઝીપ જેવી થાય એટલે પછી અંદરથી બધા ફટાકડા ફૂટી જાય. તો એ આખું મહાભારત પછી ખુલે. પછી એની અંદર. એટલે આવી જ્યારે ઝીપ ફાઈલ આવી હોય અને આપણે જોઈ હોય કે આ ઝીપ ફાઈલ છે અને આવી છે અને લગતી છે, તો એને બહાર ને બહાર જ આપણે ઉડાડીએ. મનની અંદર દાખલ જ ન થવા દઈએ. એટલી ધીમે ધીમે દ્રષ્ટિ અને જાગૃતિ આપણી ડેવલપ થઈ શકે જો આપણે આ ગુણોની ભજના કરતા હોઈએ તો.

એટલે આ તો શરૂઆતમાં એવું કહેવાય. એટલે આ "હું શુદ્ધાત્મા છું" એવું મજબૂત કરવા માટે અને આ બધું થોડું હેલ્પિંગ છે એમ કે કોઈ કે, "હું મારી નાખીશ," તો એ ભય પામવાની જગ્યાએ એને શું થાય કે, "હું તો અવ્યાબાધ છું, મને કેવી રીતે મારશે? હું અમર છું, મને કોઈ કેવી રીતે મારી શકે? હું આત્મા છું, કોઈ મને કેવી રીતે મારી શકે?" અને કોઈને મારવું કોઈના હાથમાં છે? એ તો કુદરતના હાથમાં છે. એટલે કોઈ એમ અહંકારે કરીને બોલે કે, "હું મારી નાખીશ," એટલે શું એ મારી નાખશે? ના, એના હાથમાં હશે તો જ મારશે. તો આપણે મરતા પહેલા કેમ મરી જવાનું? એ પ્રકારનું આપણી અંદર એક ગૌરવ પેદા થશે, એક શક્તિ પેદા થશે જે આપણને કામ લાગે છે. એટલે આ બધા ગુણો જે છે એને પહેલેથી સ્ટડી કરી રાખવા જોઈએ. "હું અવ્યાબાધ સ્વરૂપ છું," એમ કીધું એટલે મહાવીરને જગત જીત ગયા કે કોઈથી હાર્યા નહીં ને લોકો તો વાત વાતમાં હારી જાય છે.

જગતને જીતવાનું છે કારણ કે પોતે અવ્યાબાધ સ્વરૂપ છે. આત્મરૂપ કહ્યું એટલે જગત આત્મા અવ્યાબાધ છે. એટલે કોઈપણ વસ્તુ, કોઈ ચીજ એવી નથી કે એને બાધા-પીડા કરી શકે. અવ્યાબાધની સામે બાધા-પીડા છે. એટલે સંસારની કોઈ ચીજ એવી નથી, કોઈ એવી શક્તિ નથી કે જે આત્માને આધા કે આત્માને બાધા કે પીડા આપી શકે. તો એ એટલું બધું સેફ છે. કોઈ તરકી બળે નહીં, કોઈ દજાડે નહીં એવો અવ્યાબાધ સ્વરૂપ છે. એને શું ભય છે? ડરવાનું શું રહ્યું? એવો આત્મા તમારો છે અને જો આત્મા થયા છો તો શાને માટે ડરવાનું? આ દેહ છે ને તે રૂપી છે. એને તલવાર મારે, સળગાવી દે, બધું રૂપી એટલે બધું અસર થાય. પણ પેલું અરૂપી ખરું ને જોડે તેને કાપી નાખે તોય કશું થાય. હવે તમે નક્કી કરો કે તમે રૂપી છો કે અરૂપી છો? જો તમે અરૂપી છો તો આ જે કંઈ થઈ રહ્યું છે એ તમારી સાથે નથી.

જો તમે એનાથી અલગ પડી જશો તો તમને કંઈ પણ થશે તો બંગા બહાદુર અને ગુરુ ગોવિંદસિંહ પણ પોતાના દેહથી અલગ રહીને પોતાના શરીરના ટુકડા થતાં જોઈ કયા પાવરથી થયા? આ પાવરથી થયા. એટલે એમને બાધા-પીડા થાય જ નહીં કારણ કે એ વખતે એ લોકો પોતાના આત્મ સ્વરૂપમાં બેસી જતા હોય છે. બીજો દાખલો મોટો તમને આપું ઈશુ ખ્રિસ્તનો છે કે સૂળી પર ચડાવી દીધા, બધું કર્યું, ખીલા માર્યા, આમ કર્યું, તેમ કર્યું, બધું કરી નાખ્યું. પણ તોય હજી તું એમ જ કીધા કરે કે, "ઈશ્વર, આ બધાને માફ કરો કારણ કે અમને ખબર જ નથી કે એ લોકો શું કરે. ધે આર સો વેરી ઇગ્નોરન્ટ કે એમને માફ કરી દઉં, એમને કંઈ ખબર જ નથી." અને પોતે નીકળી ગયા ત્યાંથી. ત્રણ દિવસ પછી પાછા પ્રગટ થયા. રેઝરક્ષન જેને કહેવામાં આવે છે. તો એ પાવર ક્યાંથી આવ્યો એમની પાસે કે એ જ્યારે પોતે પોતાના દેહભાવમાંથી બહાર નીકળી ગયા અને આત્મભાવમાં પેસી ગયા એટલે આ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકતા હોય છે.

એટલે કોઈ જાતનો ડર રહેતો નથી. હવે જિંદગીની"

અંદર જ્યારે મૂંઝામણ થાય તમને, તો તમારે એવું બોલવું કે, "હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું, હું અનંત દર્શનવાળો એવો શુદ્ધ આત્મા છું."

એટલે જ્યારે તમે આવું "અનંત દર્શનવાળો" એવું સફીયન્ટ ટાઈમ બોલશો, તો તમારી બધી મૂંઝવણો નીકળી જશે. જે પરિસ્થિતિમાં તમે ગૂંચવાયેલા હશો, તેમાંથી બહાર નીકળી આવશો અને તમને સૂઝ પડી જશે કે તમારે શું થાય છે.

ઓકે, હવે જ્યારે મતિ મૂંઝાય ત્યારે બોલવું, "હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું, હું અનંત જ્ઞાનવાળો એવો શુદ્ધ આત્મા છું."

એટલે કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય, સમજણ ના પડતી હોય, મૂંઝવે વ્યવહારમાં કંઈક એવો પ્રસંગ આવી પડે, ના સમજાય ત્યારે બોલવું કે, "હું અનંત જ્ઞાનવાળો છું." એટલે એવું બોલો એટલે શું થશે? બધા જોર જોરથી બોલશો એટલે બધા પરમાણુઓ જે બધા ગૂંચવાડો પેદા કરનારાઓ ઉપર આમ ફરી વળ્યા હશે, બધા એકદમ ખરી પડશે ત્યાંથી. આમ એ કેવું છે? આમ કોઈ એફર્ટ કરીને આમ બહાર નીકળી જાય ને, કોઈ એવી રીતના કરીને તો એ બધું તોડી ફોડીને બહાર નીકળે. એટલે એકદમ સૂઝ પડવા માંડે અને જે આવરણ બધું થઈ ગયું હોય એ બધું તૂટી જાય.

તો પ્રેક્ટીકલ તમે કરી જોજો. આ બધી વસ્તુઓ તમને ઉપયોગ માટે જ જીવનમાં આપેલી છે. એટલે આ બધું તમે જરા પ્લીઝ પોતાના ગુણો બધા બોલવા જોઈએ. સ્વાભાવિક ગુણો છે આ બધા. "હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું" એવું પચીસ-પચાસ વખત બોલવું જોઈએ રોજ. એ બધા ગુણો બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. તો એનો અભ્યાસ કરતાં જશો જેમ જેમ તેમ તેમ એ ગુણો પણ તમારી અંદર કાર્યાન્વિત થવાના શરૂ થશે. એટલે સૂઝ ના પડે તો બોલવું કે, "હું અનંત દર્શનવાળો છું."

એમ કહે છે કે જાતે પરમાત્માને પછી ક્યાં સુધી આપણે છુપાઈને રહેશું? આપણે આપણું ઐશ્વર્યપણું તો પાછું પ્રગટ તો કોકને કોક સમયે તો કરવું જ પડશે, કોકના કોઈક કાળની અંદર, કોઈકને કોઈક જન્મની અંદર. એટલે કહે છે, "પોતાના જ ઘરમાં ભરપૂર માલ અને છતાં માલ અનંત જ્ઞાન, દર્શન, શક્તિ, અનંત સુખ પોતાના ઘરમાં હોય છતાંય તે ના વાપરે તો કોનો દોષ?" ભરેલો માલ તો ફળ આપીને જ જશે, પણ જ્ઞાન છે ને શું છે ને તો પછી સફોગેશન ક્યાંથી? એટલે જે ઉપાય બતાવ્યા એ બધા ઉપાય કરવા.

જો અધ્યાત્મ જીવન જીવવાનું શરૂ કરશો એટલે અમુક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો આવશે. એટલે તમને અત્યારે આ બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવે છે. તમે જુઓ છો ને આ બધા પેલા જે કંઈ સ્તોત્ર, મંત્ર બધાની અંદર પણ તમને કહેવાનું. પછી માતાજીને એમ કે ફલાણાએ ત્રિશૂળ આપ્યું, આને ગદા આપી, આને આ આપ્યું. એ બધા જાતજાતના બધા આયુધો આપીને એમને સજ્જ કરવામાં આવે છે કે, "યુદ્ધ માટે હવે તમે તૈયાર થઈ જાવ." પછી શુંભને નિશુંભનો કે ધૂમ્રલોચનનો કે કોઈક બીજા કોકનો પણ બધાનો વધ કરી નાખ્યો. એટલે આ બધી વસ્તુઓ રૂપક તરીકે આપેલી છે.

તો આ જ્યારે એક એક કલાક બોલી કાઢો તો આ મોટામાં મોટી સામાયિક કહેવાય. આને સિદ્ધ સામાયિક કહેવાય. આખો દાડો નવરાશ હોય ને આત્માના પોતાના ગુણો ગા ગા કરવા એટલે પુદગલ બંધ થઈ જશે. પછી એની અસરો નહીં આવે. સો, અજ્ઞાન અવસ્થા સામે સંપૂર્ણ રક્ષણ આપે એવું છે આ. તમારું અભેદ્ય કવચ છે કે એના સાથે તમે વ્યવહાર તરી જશો. જો આત્માના ગુણોની અંદર તેથી આ જ્ઞાનને કાળ, કરમ ને માયા ક્યારેય અડતા જ નથી. કાળ, કરમ અને માયા ક્યારેય અડતા નથી.

એટલે દાદા પોતે સંપૂર્ણ અનુભવ દશામાં રહે છે અને આપણે આવવાનું છે બધાએ. દાદા એટલે આપણો પોતાનો આત્મા, પરમાત્મા અંદર બેઠો છે. આપણે એ પોતે જ છીએ. એટલા માટે તો કે આત્માની એટલી મોટી ખુમારી છે, જબરજસ્ત. એટલે એને સર્વશક્તિમાન કહ્યો છે. માટે તે ભગવાન છે. એ કંઈ જેવી તેવી વાત નથી અને કોઈપણ વસ્તુ એને ડરાવી શકે નહીં. કોઈપણ વસ્તુ એને ડિપ્રેશન ન લાવી શકે. યાદ રાખો, ડિપ્રેશન જે લોકોને આવતું હોય તો એ ડિપ્રેશન એના આત્માને આવ્યું, એના અહંકારને ડિપ્રેશન આવ્યું છે એ વાત એને જાણવી જોઈએ. એને કોઈ દુઃખી કરી શકે નહીં. કેટલી બધી અનંત શક્તિઓ, અપરંપાર શક્તિઓ હોય એટલે બોમ્બ પડવાનો થાય તોય પેટમાં પાણી ન આવે એટલી બધી શક્તિ.

આત્મા તરીકે જો આપણે સ્થિરતાપૂર્વક શાંતિથી બેસી રહીએ તો દાદા એવું કહેતા હોય કે, "બોમ્બ જો બાજુમાં પડવાનું હોય ને તો દસ માઈલ દૂર જઈને પડે." કે આપણો એટલો બધો પાવર છે કે આપણે કહીએ કે, "બસ, હું આઈ એમ અન્ડર પ્રોટેક્શન." એટલે આપણે ઓલવેઝ અન્ડર પ્રોટેક્શન અને એ આ વસ્તુ આપણે પ્રાણી કિલિંગમાં અનુભવ કરી ચૂકેલા છે. એટલે આ બાબત સાચી છે. એટલે તમે જેટલી તમારી ખુમારીમાં જીવશો, આત્મામાં અહંકારની નહીં, આત્માની ખુમારીમાં, તો આખા સંસારના બધા બોમ્બ પડે ને તોય હાલે નહીં એવી આત્માની ખુમારી એક આત્માની. તો અહીં તો બધા કેટલા?

"હું ટંકોત્કીર્ણ છું એવો શુદ્ધ આત્મા છું." એટલે ટંકોત્કીર્ણ શબ્દ કેવો છે? તો કે એને કોઈ એક વસ્તુને બીજી સાથે મિક્સ ના થવા દે. તેલ અને પાણી એની સિમિલી આપેલી છે કે ક્યારેય ભેગા જ ના થાય. એટલે એની ઉપર પૂરું પ્રોસેસિંગ કરવામાં આવે એટલે તેલ જુદું પડી જાય અને પાણી જુદું પડી જાય. એટલે અહીંયા આગળ આપેલું છે. એટલે એને કહેવાય ટંકોત્કીર્ણ. તો આત્માની અંદર બીજું કશું જ ભળી શકતું નથી એવો છે આત્મા એમ કીધું છે. એટલે તમે એમ કહો કે મારા આત્માને આમ થઈ ગયું અને મારા આત્માને તેમ થઈ ગયું એ બધું વ્યવહારિક.

છે, છે, વાસ્તવિક મૂળ આત્માને કોઈ દિવસ કશું થતું હોતું નથી, નથી. એટલે કોઈવાર શરીરનો આકાર બદલાઈ જાય, કંઈ વાગ્યું કર્યું, પગ લંગડાઈ ગયો કંઈ, તો તે વખતે શું બોલવું? "હું નિર્નામી છું." શું બોલવું? "હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું, હું નિર્નામી છું." એટલે આ બધા મહાત્માઓ આ બધા ગુણ જ્યારે ગાય ત્યારે આપણે એમ બોલીએ.

હવે ઘણી વખત એમ થાય કે આ કોઈ આવીને પૂછે કે, "કેમ છો?" "આ જરાક તાવ આવ્યો છે." તો કોને તાવ આવ્યો છે? એટલે તમે કહો, "મને તો લાગી." પછી તમને તાવ ૧૦૦ ટકા. અને આ અનુભવ અમે કરેલો છે. જે ઉડેલું હોય એને આમ ખંખેરી દેવાનું બાજુ ઉપર એટલે તાવ જતો રહે. પાછો વળીને બેસી જવાનું. તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે આ બીમારીઓ છે એ ટેમ્પરરી ફેઝીસ ઓફ લાઈફ છે. એને એવી રીતે લેવાની અને ડોન્ટ ટેક ઈટ વેરી સિરીયસલી.

હિંસક પ્રાણીની સામે આવ્યા હોય તો શું બોલવું? "હું અમૂર્ત છું." હવે તમારી સામે વાઘ કે સિંહ તો ન આવે, પણ જો ઇન્દ્રજીતસિંહ આવીને ઊભા રહે ને પછી દહાડે તમારી સામે, તો તમારે ડરવું નહીં. તમારે શું કહેવું? "હું અમૂર્ત છું." મનમાં તમે સો વખત બોલો, ૧૫૦ વખત બોલો, ૨૦૦ વખત બોલો, તમે એમને દેખાવાના બંધ થઈ જશો. જો, પહેલા વાત કરી હતી ને તમને, તમે દેખાવાના બંધ થઈ જશો. એટલો બધો પાવર. પણ ઈટ શુડ બી વિથ કન્વિકશન. અને જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી પ્રયત્ન ના કરતા, ભાઈ. આ પેલા ઝૂની અંદર જઈને સિંહની સામે ઊભા રહેવાના કે, "લાય જરા હું કરી જોઉં." એટલે જ્યાં સુધી એ પૂરી એ ક્ષમતા હાસિલ ના કરી લો ત્યાં સુધી એના પ્રયોગો કરવાના જતા રહેતા. પહેલા એ કરો.

એટલે "હું શુદ્ધ આત્મા છું" એની સાથે સાથે તમે એક એક આત્માના ગુણોને ગાતા જશો સતત અવિરતપણે, તો એ બધા ગુણો તમારા અંદર ઉત્પન્ન થશે. એટલે કે ઓલરેડી ત્યાં આગળ છે, પણ એ બધા શું થશે? એક્ટિવ થશે. અત્યારે ઇનએક્ટિવ છે તે બધા એક્ટિવ થશે. એટલે આત્માના ગુણો જેટલા જાણ્યા, જેટલાનું ધ્યાન કર્યું, એ પ્રમાણેનું એટલા ગુણો પ્રાપ્ત થતા હોય છે. આત્માની બધી શક્તિ વ્યક્ત થઈ જાય પછી બહારની કશી માથાકૂટ કરવાની રહે નહીં. બધું કામ સ્વયં એની મેળે ચાલતું હોય. બધું સંસારમાં કંઈ જોવાનું જ નહીં પછી તમારે. ખાલી આત્મા થઈને બેસી રહેવાનું. ટાઈમ થાય એટલે ચા આવી જાય, ટાઈમ થાય એટલે ખાવાનું થઈ જાય અને પછી ટાઈમ થઈ જાય એટલે કોઈ આવીને કહે, "હવે સુઈ જાવ." એટલે આપણે સુઈ જવાનું. સો સિમ્પલ ઇસ ધ લાઈફ. અને આવું ક્યારે બનશે? તમે આત્મસ્વરૂપ થયા છો.

આને કહેવાય સહજ અવસ્થા. ડોન્ટ લાફ, ખરેખર કહું છું, આવું જ થતું હોય છે. એટલે આ અવસ્થા હાસિલ કરવાની છે, કહેવાનું એ છે.

અત્યારે આપણને બધાને શું થાય? "હું ના હોઉં ને તો આમ ના થાય." ફલાણું તો કે, "આ તો ઊંધું જ વાળે." એમ. પણ એની એ જ પત્ની સાચવનારી છે, ભાઈ. તું જ્યારે આ અવસ્થાએ પહોંચીશ ને ત્યારે શું? પણ એ કહે, "નહીં, મારે તો એને બરાબર લાઈનસર રાખવી પડે ને." આ જાણે મોટી લાઈન દોરી દોરનારા હોય. એટલે એક રાજા કરતાં પણ વૈભવ બહુ ઊંચો છે. જો તમારા આત્મ સ્વરૂપને તમે જો પ્રાપ્ત કરી લીધું છે, તો આ સંસારમાં તમારે ક્યાંય કોઈને જાહેર પણ કરવાની જરૂરત નથી. કુદરત તમને ભરપૂર માલ, તમારે જ્યારે જે જોઈએ તે તમને આપતું જ હોય છે.

બહુ સિમ્પલ દાખલો છે. જન્મ થયો તે વખતે પણ તમારા માટે તો ફીડિંગ તૈયાર જ હતું. તમને શું મહેનત પડી તે વખતે? કુદરતે વ્યવસ્થા રાખી હતી. ઓકે, એને છોડવાનો ટાઈમ થયો, દાંત આવવા માંડ્યા. જેવા દાંત આવી ગયા તો તરત તમને ખાવાનું બધું મળવા માંડ્યું વારાફરતી. અને એ ખાઈને સાત ધાતુઓ તમારા શરીરની – રક્ત, રસ, મજ્જા, અસ્થિ – આ બધી જ વસ્તુઓ તૈયાર થતી જ ગઈ અને યુ સ્ટાર્ટેડ ગ્રોઈંગ ફ્રોમ વેરી ચાઈલ્ડ હુડ ટુ અત્યાર સુધીની અંદર. તો તમે આ બધું કરતા કે તમને શું શરમ પડ્યું છે? જે કર્યું છે એ બધું કોને કર્યું? બોલ્યો, "મેં કર્યું." આ તો બધું નેચરે કર્યું છે. એટલે હવે આ બધી વસ્તુનો આપણને હંમેશા ખ્યાલ હોવો જોઈએ કે નેચર ઇસ ધ ગ્રેટ ડિસ્પેન્સર. અને આપણે એના માટે જ સતત આપણે એ ભાવમાં હોવા જોઈએ કે કુદરત જ કર્તાહર્તા છે. શ્રી હરિ જ આપણે એને એક નામ આપી દઈએ છીએ કે કર્તાહર્તા શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ.

એટલે ઈશ્વરભક્તિ એટલે ઈશ્વર સાથે એકતા સાધવી. ઈશ્વરને યાદ કરતાં જ ઈશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાઈ જાય. એનો અર્થ એ છે કે આપણી ભક્તિ સમજણપૂર્વકની છે. બહુ જ બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો કયો? તો કે રામકૃષ્ણ પરમહંસ. આમ જાય ત્યાં આગળ કાલી માતાની મૂર્તિ પાસે જઈને આમ આમ જુએ, "એક્ચ્યુઅલ શ્વાસ હજુ નથી આવી મારી મા, હજુ નથી આવી." અને પછી આમ જુએ કે આ શ્વાસ ચાલે છે, ચેક કરે અને પછી કહે, "હવે આવી ગઈ." પછી એ પૂજા ચાલુ કરતા હતા. એટલે કહે છે કે જ્યારે ભક્તની ભક્તિ છે ને એ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે પથ્થરમાં પણ પ્રાણ પુરાય છે અને પથ્થરમાં પણ પરમાત્મા પ્રગટ થાય છે. પણ આ બાબતની આપણી અંદર એક નિષ્ઠા હોવી જોઈએ, એક શ્રદ્ધા હોવી જોઈએ.

તો આપણે જાણવાનું એ છે કે ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી? એ માટે નવધા ભક્તિ અંગેની સમજણ હોવી જરૂરી છે. તો આ નવ પ્રકારે જે ભક્તિ થાય છે તેના વિશે વાત કરીએ. ભક્તિ એટલે ઈશ્વર સાથે એકતા સાધવી. ઈશ્વરને યાદ કરતાં તરત જ ઈશ્વર ભક્ત સાથે વાતોમાં જોડાય. અને આ મજાક નહીં, હકીકત છે. ઈશ્વર તમારી સાથે વાતો કરે જ. તમે એ વાર્તાલાપ કરી શકો છો. એવું જો તમે જાણો છો તો તમારી સાથે એ વાર્તાલાપ કરવા માટે ઈશ્વર પણ એટલો જ આતુર છે. સામાન્ય રીતે જન સમાજ ભોગને સુખ સમજીને ઇન્દ્રિય સુખમાં જીવન પસાર કરતો હોય છે અને પોતાની ભક્તિ...

જે છે એ પ્રાર્થના, પૂજા, ધૂપ, દીપ, નૈવેદ્ય, મંત્ર જાપ અને કુલહાર, આ બધું કરે તો એને ભક્તિ સમજે છે. તો આ બહુ પ્રાથમિક પ્રકારની ભક્તિ છે એવું છે. હવે એ બધું નિયમિત રીતે કરવું ખરું, પણ ભક્તિ એ કોઈ કર્મકાંડ નથી કે રિપીટેટીવલી તમારે બસ એમ કરે જ જવાનું, કરે જ જવાનું. એ ખરેખર તો હૃદય અને આત્માની સ્ફૂર્ણા છે; અંદરથી ભાવ એવો પ્રગટ થાય.

શું? ભાવ થકી દર્શન કરવાથી પ્રભુ પણ સન્મુખ આવી મળે! શ્રેણિક જેવા મગધપતિને મહાવીર સ્વામી મહેલે મળે! "સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન, તમારા શરણોમાં ચરણો." જ્યારે સર્વસ્વ અર્પણ થઈ જાય, પછી તમે જીવનની કોઈપણ અવસ્થામાં...

હવે જો, શ્રેણિક રાજા હતા. પોતાનું રાજકાજ છોડીને એ કઈ બીજા ભક્તોની જેમ મહાવીર સ્વામીની પાછળ જઈ શકતા નહોતા. એ વાતનો એમને સતત ખેદ રહેતો હતો કે, "મારાથી પ્રભુ મહાવીર આમ કે પ્રત્યક્ષ હોવા છતાં પણ એમની કોઈ પૂજા, ભક્તિ, સેવા કશું મારાથી થતું નથી." અને એ વાતનો એ ખેદ લઈને સતત શું કર્યા કરકે એ પોતાનું કાર્ય કરતા હતા, પણ બેકગ્રાઉન્ડની અંદર શું ચાલતું હોય? "મહાવીર, મહાવીર, મહાવીર, મહાવીર! મહાવીરને મળવું છે, મહાવીરની ભક્તિ કરવી છે, મહાવીરની સેવા કરવી છે!" આ બેકગ્રાઉન્ડમાં ચાલતું હતું. અને એક દિવસ મહાવીર સ્વામી એમના મહેલ ઉપર જઈને આવી ગયા અને ત્યાં જઈને એને ઉપદેશ કર્યો છે.

એટલે કહેવાનું એ જ છે કે જ્યારે તમે તૈયાર થઈ જશો, તો તમારો સદગુરુ તમારી સન્મુખ હશે, હશે ને હશે જ! પણ તમે તૈયાર થાઓ. તમારી તૈયારી જો કાચી હશે, ત્યાં સુધી તમને સદગુરુના દર્શન થતા હોતા નથી.

તમારા સદગુરુ તમારી બાજુમાં હશે, તમને ખ્યાલ નહીં હોય. તમારી સન્મુખ હશે, તમે એને પહેચાણી નહીં શકો. તમે એને સામાન્ય માણસ સમજી જશો. કે, "તો એમને તો ચા પીવાની ટેવ છે, એમને તો સિગરેટ પીવાની ટેવ છે, એમને તો હુકો પીવા ટેવ છે અને એ તો કેવું ચાલે છે!" તમે ઉપરથી એના બધા ખોળ-ખાપણો કાઢીને બેસી જશો, જે ભયંકર મોટી ભૂલ થઈ જશે.

એટલે સદગુરુની પહેચાન તો જ્યારે ખરેખર હૃદયની અંદર પૂરી તૈયારી થઈ ગઈ હશે, ત્યારે સદગુરુ આવશે. અને જ્યારે આવશે, ત્યારે આમ કરીને આમ એક ટપલી મારશે અને બસ પછી અંદરનો દરવાજો જે અત્યારે તમારો બંધ છે ને, એ બધું ખુલી જશે. એટલે પછી શરૂ થશે તમારી રિયલ ભક્તિ.

તો એ ભક્તિની અંદર નવ બાબતોને ભેગી કરીએ, ત્યારે એ આખી ભક્તિ થતી હોય છે. એની પહેલી ભક્તિ 'શ્રવણ'. એવું કહે છે કે, "હે પરીક્ષિત રાજા! જેવો કોઈ શ્રોતા નહોતો અને સુખદેવજી જેવો કોઈ નહોતો."

સુતજીએ જે વાત બીજા સંતોને કરી હતી, તેમને એવું કીધું એમને કે, "જ્યારે સુખદેવજીએ પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો, તે વખતે હું ત્યાં હાજર હતો." સુતજી પોતે. અને ત્યારે લિપિબદ્ધ નહોતું. તો સુખદેવજીએ કેવી રીતે કર્યું? બસ આવી રીતે, જેમ અત્યારે ચાલી રહ્યું છે, એવી રીતે એમને આખું શ્રીમદ ભાગવત પરીક્ષિત રાજાને સંભળાવ્યું હતું.

અને આ રાજા બી એવો કે સાતમા દિવસે એનું મૃત્યુ થવાનું છે, એનો એને સંપૂર્ણ ખ્યાલ હોવા છતાં, પૂરું રાજકાજ હોય છે બધું પોતાના દીકરા જન્મેજયને આપી અને ત્યાં આગળ બેસી જાય છે શાંતિથી.

હવે રાજા છે, નેચરલી બધું મંડપ-મંડપ બની જાય, બધા સિંહાસનો આવી જાય. બધા તો વેદવ્યાસથી માંડીને કેટલાય બધા ઋષિઓ, મુનિઓ, બધા તપસ્વીઓ બધા આવીને બેસી ગયા અને બધા લોકોએ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા હતા. પણ છતાં પણ એમ કીધું કે, "પરીક્ષિત જેવો કોઈ શ્રોતા નહીં." કારણ એ છે કે સાતમા દિવસે એવી જબરી મોટી પરીક્ષા થઈ ગઈ કે આ બધા બેઠા છે ને આવી રીતના, એટલે પછી પુષ્કળ ગડગડાટી વાદળ, વરસાદ ને બધું ધમધોકાર બધો વરસાદ થવા માંડ્યો અને બધું ઉડી જવા માંડ્યું. તો વેદવ્યાસ પણ ભાગ્યા, બધા રાજાઓ આવ્યા હતા એ પણ બધા ભાગી ગયા. ત્યાં આગળ કોઈ બેઠું નહોતું. મંડપ જે જગ્યાએ હતો, તે જગ્યાએ ફક્ત બે જ જણા હાજર હતા: સુખદેવજી બોલતા હતા અને પરીક્ષિત શ્રવણ કરતા હતા. એટલા માટે કીધું કે માથે આવો ભય હોવા છતાં પણ, આવી પરિસ્થિતિ આવવા છતાં પણ, પોતાનું જે શ્રવણ કાર્ય હતું એને છોડ્યું નહીં હતું.

એટલા માટે એ પરીક્ષિત જેવો કોઈ શ્રોતા નથી એમ એમને ખુદ કીધેલું છે.

બીજી ભક્તિનો પ્રકાર છે, એને "કીર્તન ભક્તિ" કહે છે. એ અત્યંત ભાવપૂર્વક અને લાગણીપૂર્વક ઈશ્વર સાથે એકાકાર થાતી અને ઓતપ્રોત થઈને ઈશ્વરના ભજન-કીર્તન વગેરે કરવા, એ ભક્તિના પ્રકારને કહેવામાં આવે છે કીર્તન ભક્તિ.

હવે રિસેન્ટલી રિવાઈવ કરી છે. દાદા ભગવાન જે સંકુલ છે, ત્યાં આગળ આ લોકો બધા કરે. ૨૪ કલાકની કીર્તન ભક્તિ કરે. "દાદા ભગવાનના અસીમ જય જયકાર હો!" એટલે કે, "આત્માના અસીમ જય જયકાર હો!" તો આપણા સૌના આત્મા, જે બધાનો આત્મા છે, તે જ આત્મા છે. બીજું તો કોઈ! તો "આત્માની જય હો, આત્માની જય હો" એમ એ લોકો બોલે છે. ઇન શોર્ટ એવું આપણે કહી શકીએ, તો એને કહેવાય છે કીર્તન ભક્તિ.

હવે ૨૪ કલાક એ લોકો કીર્તન ભક્તિ કરે છે. રિસેન્ટલી થોડુંક ઓછું થયું છે. શરૂઆતના ટાઈમમાં તો ઘણું વધારે હતું આવું બધું કીર્તન ભક્તિ. પણ એવું કહેવામાં આવે છે કે જો તમે આ મંત્ર "દાદા ભગવાનના અસીમ જય જયકારો" એમ કે તમે ૪૮ મિનિટ સુધીને બોલો, તમને એક અનુભવ આવશે. બહુ જ સિમ્પલ છે, પણ તમારી અંડરસ્ટેન્ડિંગ બહુ જ ક્લિયર હોવી જોઈએ કે દાદા ભગવાન એટલે તમારી અંદર રહેલો પરમાત્મા. ત્યાં જે ફોટાની અંદર બતાવવામાં આવે છે તે દાદા નહીં. એ ક્લિયર અંડરસ્ટેન્ડિંગ સાથે અને હંમેશા તમે ઈશ્વર સાથે કંઈ પણ ભક્તિ, પૂજા, કંઈ પણ કરો છો, તો એ પરમાત્મા એટલે કે તમારી અંદર જે છે, તેની જ તમે પૂજા કરો છો, એ ભાવ રાખો. જ્યારે પણ મેડિટેશન કરો, ધ્યાન કરો, તે વખતે પણ લક્ષમાં એ રાખો કે એ પરમાત્મા જે તમારી અંદર છે, તેના સાથે તમે એકતા અને...

અભેદતા સાધી રહ્યા છો, નહીં કે કોઈ બહારથી કોઈક આવવાનું છે કે અહીંથી આમ મૂર્તિ લાવવાની છે કે અહીંયાથી આમ એની ઈમેજ લાવવાની છે. એવું બધું કંઈ બહારથી કરવાનું હોતું નથી. એ હંમેશા અંદરથી બહાર આવશે, અંદરથી બહાર.

સ્મરણ: પ્રભુને અનુલક્ષીને મંત્ર જાપ કરીને શ્રદ્ધાપૂર્વક પ્રભુને યાદ કરવા અને તેમનું સ્મરણ કરવું. સ્મરણ ભક્તિ કોણે કરી હતી? પ્રહલાદે કરી હતી. તે ક્ષણ માત્ર માટે પણ પરમાત્માને ભૂલ્યો નહોતો. જ્યારથી નારદજીએ તેને પરમાત્માનો મંત્ર આપ્યો, ત્યારથી તેણે અવિરતપણે ભજ્યો. અને તે એવી રીતે ભજ્યો કે તેની 'પ્રેઝન્સ' તે નિરંતર 'ફીલ' કરતો થયો. કોઈપણ જગ્યાએ, કોઈપણ સ્થળે પરમાત્મા તો છે જ છે. તમારી આવી 'અંડરસ્ટેન્ડિંગ' હોય તો તમે પ્રહલાદ બની જશો. ના હોય તો બનાવી લો. તેનું કારણ છે: ઈશ્વર પરમાત્મા ક્યારેય તમને રેઢા મુકતો નથી. તમે તેને ભૂલો, પણ તે તમને ક્યારેય ભૂલતો નથી.

પાદ સેવન: આ ભક્તિનો પ્રકાર છે. ભરત અને લક્ષ્મણે જે રામજી સાથે કરી હતી, હનુમાનજીએ જે કરી હતી, તે ભક્તિ છે પાદ સેવન. પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને પ્રભુની આજ્ઞાનું હૃદયપૂર્વક પાલન કરવું. ભરતને કીધું કે, "ભલે તું પાદુકા લઈ જા, પણ રાજ તો તારે જ કરવાનું છે. કેમ કે મને તો અત્યારે વનવાસ છે અને મારું વનનું બધું કાર્ય છે, તે હું પૂરું કરીશ પછી આવીશ. પછી આપણે આગળ જોઈશું." અને તેણે એવી રીતે પોતે વનવાસ કર્યો. એ જ રીતે લક્ષ્મણે પણ આજ્ઞા માથા પર રાખી. બરાબર, ત્યાં આગળ એ જે વનવાસનો ગાળો હતો, તે દરમિયાન પણ અને તે પછી પણ હંમેશા ભગવાન રામની તેમણે સેવા સતત ચાલુ રાખેલી હતી.

અર્ચન ભક્તિ: પ્રભુના સાનિધ્યમાં રહીને પોતાની જાતને સમર્પિત કરીને પ્રભુને જે પસંદ હોય તે પુષ્પ વગેરે અર્પણ કરવા. એવું જે અર્ચન છે, તે પૃથુ નામના એક રાજા (જેના ઉપરથી પૃથ્વી શબ્દ આવ્યો છે) તેમની અર્ચન ભક્તિ કહેવાય છે અને તે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે અર્ચન ભક્તિનું.

પછી વંદન ભક્તિ: પ્રભુને સંપૂર્ણ ભાવથી, લાગણીથી, પ્રેમથી, સ્મિત વંદને, પૂર્ણ શ્રદ્ધાપૂર્વક, નમ્રતાપૂર્વક વંદન કરવા અને અહંકાર, વિકારો તેમજ અહમને કોરાણે મૂકવો, દૂર કરવા. આ કાર્ય કોણે કર્યું હતું? અક્રૂરજીએ કર્યું હતું. જ્યારે પહેલી વખત અક્રૂરજી ભગવાન શ્રીકૃષ્ણને લેવા ગયા, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનની ઉંમર ૧૧ વર્ષ હતી. યશોદા મૈયાએ જોયું કે, "આ અક્રૂરજી આવ્યા છે અને મારા દીકરાને, મારા લાલા અને કાનુડાને લઈ જશે." તેમને ભય વ્યાપી ગયો કે, "આ મારા કાનુડાનું શું કરાવી નાખશે?" એટલે તેમણે ઘણો વિરોધ પણ કર્યો. અક્રૂરજીને પણ આમ જોઈને એવું થઈ ગયું કે, "આવડો નાનકડો બાળક અને આવડો જબરો મોટો રાજા કંસ! આ બેનો શું મેલ પડશે? આ કેવી રીતની કુદરતની રચના છે? કંઈ સમજાતું નથી!" તેમને પણ પછી લઈને જતા હતા, તો જમુનાજીની અંદર તેમને સંધ્યા વંદન કરવા માટે જેવા અંદર પ્રવેશ કર્યો, અને પછી ત્યાં તેમને પ્રભુનું પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું.

તે વખતે તેમને ઈશ્વરના ઐશ્વર્યનું ભાન થયું કે, "આ દેખાય છે બાળ સ્વરૂપ, પણ વાસ્તવમાં તો આ પરબ્રહ્મ પરમાત્મા ખુદ છે. અને તે જે છે, તે જ શું ન કરી શકે? તે બધું જ કરી શકે. સર્વશક્તિમાન જ્યારે મોજુદ હોય, તો પછી..." એટલે પછી તેમણે પોતાના અહંકારને દૂર કરી દીધો. અને પછી જ્યારે જળમાંથી બહાર આવીને ૧૧ વર્ષના ભગવાન શ્રીકૃષ્ણને પહેલી વખત વંદન કર્યા, તે અદભુત હતા. એટલા માટે અક્રૂરજીને પછી ભગવાને આખું મહાભારતને બધું પતી ગયા પછી પણ ભગવાને તેમને ઉપદેશ કર્યો છે.

સાતમો જે પ્રકાર છે, તે દાસ્ય ભક્તિ છે. ઈશ્વરના ચરણોમાં શીષ ઝુકાવીને, સાષ્ટાંગ પ્રણામ કરી, તેમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરવું, એ દાસ્ય ભક્તિ છે. દાસ્ય ભાવ છે કે, "બસ પ્રભુ, તમે જે કહો, એ પ્રભુ તમારી આજ્ઞા."

હવે એક દિવસ ઊંધી ઘટના બની. ભગવાન રામને ઈચ્છા થઈ કે, "આ હનુમાને મારી આખી જિંદગી બહુ જ તપશ્ચર્યા કરી. મારી કેટલી બધી 'હેલ્પ' કરી. મારી પત્ની જ્યારે ખોવાઈ ગઈ હતી, ત્યારે પણ તેની શોધખોળમાં તેણે જબરો ભાગ ભજવ્યો. આટલું મોટું યુદ્ધ થયું, તેમાં પણ મારી આટલી બધી 'હેલ્પ' કરી. તે પછી પણ તેની પાસે 'ચોઈસ' હતી કે પોતાની જગ્યામાં જતો રહે, પણ ના, તે તો પાછો મારી સાથે અયોધ્યા આવ્યો. અને અહીંયા આવીને હવે અત્યારે મારા બેડરૂમની બહાર પણ પાછો તપશ્ચર્યા કર્યા જ કરતો હોય કે સાહેબનો કંઈક હુકમ થાય અને તરત હું તેને પૂરો કરી દઉં." એટલે આટલી બધી તત્પરતા સાથેની તેમની આ હતી. રામજી ખુશ થઈ ગયા અને કહેવા માંડ્યા કે, "હનુમાનજી, તમે ખરેખર ખરેખર અદભુત છો! તમે તો આવું કર્યું કે મારા પત્ની જ્યારે ખોવાયા ત્યારે 'હેલ્પ' કરી, આમ કર્યું, તેમ કર્યું." હનુમાનજીએ બે હાથ જોડ્યા, બિલકુલ ધરતી ઉપર આવી ગયા અને કહ્યું કે, "પ્રભુ, મારી રક્ષા કરો." શું કહે છે?

"પ્રભુ, મારી રક્ષા કરો!" એટલે આ છેલ્લો તમારી તપશ્ચર્યાનો એક, જેને કહેવાય કે, પરીક્ષાનો સમય આવશે કે જ્યારે પરમાત્મા પોતે પણ તમારી સામે આવીને તમારી પ્રશંસા કરશે. અને ત્યારે પણ, એટલા માટે જ કહું છું, આ 'એટીટ્યુડ' જે હનુમાનજીએ આપણને બતાવ્યો છે, તેને ચૂકતા નહીં. કારણ કે તે તો તપસ્વી, જ્ઞાની અને મહાપુરુષ હતા. તો તેમણે આપણને માર્ગ આપ્યો છે કે જ્યારે પરમાત્મા ખુદ તમારી પ્રશંસા કરે, તો પણ તમારે અહંકારમાં આવી જવું. એ પણ છેલ્લામાં છેલ્લી પળે પણ અહંકાર તો ઊભો થઈ શકે છે. આ 'પોસિબિલિટી' તેમણે બતાવેલી છે. એટલા માટે તેમણે કીધું કે, "પ્રભુ, મારી રક્ષા કરો." એટલા માટે કીધું.

સખ્ય ભાવ છે, સખા ભાવ, મિત્ર ભાવ. પ્રભુની સાથે મિત્ર ભાવ કેળવો, જેથી નિખાલસતાથી હૃદયમાં કોઈપણ પ્રકારની વિષમતા રાખ્યા વિના વાતચીત થઈ શકે, ભક્તિ થઈ શકે. તો આ જે પ્રકાર હતો, તેનો જે 'બેસ્ટ એક્ઝામ્પલ' છે, તે અર્જુન-સુભદ્રા.

પણ દ્રૌપદી, દ્રૌપદી નવમો જે પ્રકાર છે એ આત્મનિવેદન. આત્મનિવેદનની અંદર ભક્ત ભગવાન સમક્ષ પોતાનું મન ખુલ્લું કરે અને ભગવાનનું શરણું સ્વીકારે છે તેને આત્મનિવેદન કહેવાય. તો સવારથી અત્યાર સુધી આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે બધું શું છે? નિવેદન છે. તો નિખાલસતાથી એ થવું જોઈએ. નિખાલસતાથી, નિસ્વાર્થપણે. ઇન રિટર્ન આપણને કશું જ જોઈતું નથી. "મારે પ્રભુ, બસ મારે મારા સ્વરૂપની અંદર બસ રહેવું છે. મને મારું જ્ઞાન જોવે છે. મને હવે બીજા કશાની ઈચ્છા નથી." બસ, અવિરત આ પ્રાર્થના કરજો અને ઈશ્વર ચોક્કસ એક દિવસ આ સાંભળશે. અને જેટલી તમારી પ્રાર્થનાની તીવ્રતા તમારા હૃદયની અંદર આમ વધતી જશે, થશે, જેમ જેમ એમ ઈશ્વર તમારી નજીક ને વધુ વધારે નજીક તમે જોતા જશો. તમે અનુભવ કરી શકશો ઈશ્વરનો. અમને તો ખાતરી છે.

શ્રવણ, મનન, નિદિધ્યાસન, આત્મનિવેદન, આ બધા જે શબ્દો છે એટલે અમે ત્યાં આગળ મેડિટેશન કરતા હતા તે વખતે. પરદેશમાં છ એક મહિના પહેલા ગયા હતા તે વખતે. એટલે આ બધું જે ઘણું બધું આમાં જે લખાયેલું એ બધું ઉતરવા માંડ્યું ને અમે લખવા માંડ્યું. એટલે બે ચાર વસ્તુઓ આ લોકોને મોકલાઈ આપી. તો કે, "સાહેબ, આ બધું તો બહુ મસ્ત છે ને કે તમે કંઈક કરો." એટલે કે, "શું કરીએ?" કે, "અમને સમજાવો." કે છે કે, "સારું, આપણે બધા બેસીશું." તો એવી રીતે પછી એમ નક્કી થયું કે ભાઈ આપણે ક્લાસ કરીશું અને એના ભાગરૂપે આજે આપણે બધા સૌ અહીંયા આગળ સાથે બેઠેલા છીએ. એટલે શરૂઆત કરાવનારા આ હીનાબેન, આઈજી અને સત્યમ અને એ લોકો છે. પણ એનો ફાયદો આપણને બધાને મળે છે કે વારેવારે જો અહીંયા આગળ આ, આ જે બોલાઈ રહ્યું છે ને તે પણ હું સાંભળી જ રહ્યો છું કેમ કે આની પણ માલિકી મારી નથી.

તો અહીંયા આગળ આ જે ક્લાસની અંદર જે કંઈ બાબતો તમારી સમક્ષ મૂકવામાં આવી છે, તો એ જે કંઈ સમજણ બધી જ્યાં જ્યાં મળી હતી, જે શ્રેષ્ઠ હતી ને બેસ્ટ હતી એ બસ તમારી સમક્ષ મેં અહીં પ્રસાદ તરીકે તમારી સમક્ષ મેં રજૂ કરી છે. તો એનો શ્રેષ્ઠ ઉપયોગ તમારા જીવનમાં કરજો અને એને દીપાવજો. એવું પરિણામ લાવો કે એમ થઈ જાય કે, "નહીં, કુછ કર ગયે જિંદગીમાં." બસ એટલું એક કરી નાખજો અને જુઓ તમે કે જીવન તમારા ધન્ય થશે.

એવું કહે છે કે જે પરમાત્માની ભક્તિ કરે, જે પરમાત્માની ભક્તિ કરે અને જે પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય. એટલે એકરૂપ એટલે કેવું ખબર છે? કે તમે જો શિવની ભક્તિ કરશો તો તમે શિવ સ્વરૂપ બની ગયા હશો. તમે વિષ્ણુ ભગવાનની જો નારાયણ સ્વરૂપે ભક્તિ કરતા હશો તો તમે નારાયણ સ્વરૂપ બની જશો. તમે બ્રહ્માજીની, જે કોઈ તમારા ઈષ્ટ હોય એની જે ભક્તિ કરતા હશો તો તમે તદરૂપ બની જશો. એટલી હદ સુધી આની એક જબરજસ્ત પાવર છે. એટલો બધો મોટો પાવર છે કે બેસવું અને કહે છે કે ૧૦૧ પેઢી તમારી તરી જશે તમારી સાથે. તો કાઈન્ડલી એમના માટે થઈને પણ આ કરી જજો. જો તમારા માટે તમારે નથી કરવું, કોઈ વાત નહીં. એમના માટે થઈને પણ કરજો. પણ તમે ભક્તિને ખરી કરીને આજે જીવનની અંદર બતાવજો.

સો, વોટ આર ધ ફોર મહાવાક્ય ઇન વેદાસ? ધેર આર ફોર મહાવાક્ય ઓર ગ્રેટ સ્ટેટમેન્ટ ઇન ઉપનિષદ વિચ હેવ અ પ્રોફાઉન્ડ સિગ્નિફિકન્સ એસ પોઈન્ટસ ટુ રિયાલિટી. ધે આર: પ્રજ્ઞાનમ બ્રહ્મ, કોન્સેસનેસ ઇસ બ્રહ્મન. આ જે ચૈતન્ય છે તે જ બ્રહ્મ છે એમ કહેવા માંગે છે. બીજું કહે છે: આઈ એમ બ્રહ્મન, અહમ બ્રહ્માસ્મિ. ત્રીજામાં કહે છે: તત્ત્વમ્ અસિ, Thou Art That, તે તું છે, તે તું છે. અને પછી ચોથામાં કહે: અયમ્ આત્મા બ્રહ્મ (Ayam Atma Brahma). એટલે કે છે આ જે સેલ્ફ છે તે જ બ્રહ્મન છે. તો જેને તમે આત્મા કહો છો તે બ્રહ્મ છે. તો આવું આ જે કંઈ છે એ બધું જ બ્રહ્મમય છે એ સમજણ આપણને અહીંયા આગળ આપવામાં આવી છે.

બટ વિથ ધીસ અંડરસ્ટેન્ડિંગ, આપણે એક નાનકડું મેડિટેશન કરીશું. રિલેક્સ યોર માઈન્ડ. ફિલ ધ રિલેક્સેશન ફ્રોમ ધ ટોપ ટુ બોટમ. નાઉ જોઈન ધ ફ્લો. ઈશ્વરના અનુગ્રહથી સ્વયંને જાણવાની અભિલાષા પ્રગટ થાય છે. જ્યાં સુધી બહારની દોડાદોડ છે ત્યાં સુધી સ્વયંથી આપણે દૂર ને દૂર જતાં હોઈએ છીએ. એટલે ભ્રાંત બુદ્ધિવાળાઓને અધ્યાત્મમાં મોટાભાગે કોઈ ક્રિયા, કોઈ ક્રમ, કોઈ મંત્ર આવું બધું કરવાનું આપવામાં આવતું હોય છે. હવે આ અધ્યાત્મ એવું ગોપનીય છે કે જે સર્વવિદિત હોય છે, જાણેલું જ હોય છે. એટલે લોકો એને છોડી દે છે. જેમ કહે છે ને કે, "અતિ પરિચયે અવજ્ઞા ભવેત." અને અવનવું જ્ઞાન જાણવાના ઉધામામાં ઉલઝેલા જ રહેતા હોય છે. એટલે લોકોનો ફોકસ જાણવા ઉપર જ હોય છે. પરંતુ શું જાણવું જોઈએ એમની જાણ એમને હોતી નથી. શિવજી કહે છે: "સંસાર જાણવા યોગ્ય, પરંતુ સ્વયંને જાણવું સ્વાનુભવથી એ જાણવા યોગ્ય છે."

તો આ શરૂઆત છે સ્વયંને જાણો. એના માટે આધ્યાત્મિક વ્યાયામ ઓછો કરતાં જવાનું અને વધુ સહન કરવાનું હોય છે જે ધૈર્ય ખીલવે છે. આ માટે જીવનની જે કોઈ પરિસ્થિતિઓ છે, જેમાં પણ તમે છો, સ્વયંને પ્રશ્ન કરો: "શું હું આ બધાનો સહજ સ્વીકાર કરી શકું છું?" જ્યાં સુધી આ સ્વીકાર નથી કરી શકતા ત્યાં સુધી આપ સહજ નથી બની શકતા. કારણ કે સ્વીકાર કરવાથી જ સહજતા આવે છે. સ્વીકાર ન કરવાથી દ્વંદ્વ, બખેડો ઊભો છે જે પરિણામે અજંપો અને અશાંતિ લાવે. તો આપના જીવનમાં જે કોઈ પરિસ્થિતિના વચ્ચે આપ તે તમામનો શું અત્યારે જ સ્વીકાર કરી શકો છો? જીવનથી જે કાંઈ મળ્યું છે તેનો સ્વીકાર કરી શકો છો? કોઈપણ પ્રકારનો ખોટ ખટકો કે અસંતોષ અનુભવ્યા વગર, કોઈપણ પ્રતિકાર વગર હરેક પરિસ્થિતિનો આપ સ્વીકાર કરી શકો છો? હરેક વ્યક્તિ, ભાવના, પ્રત્યેક સંજોગ તેનો સહજ સ્વીકાર કરી શકો છો?

સહજ ક્ષમા આપી શકો છો અન્યને અને આપને? તેથી સહજતા આવી જાય. આપણે અહીંથી શરૂઆત કરીએ. આપણે અહીં આ જ ક્ષણમાં આપણા જીવનમાં કેટલુંક સારું થયું છે તો કેટલુંક ખોટું પણ થયું છે. કોઈ

બાકી નથી. એક દિવસમાં પણ હજારો વાર ભૂલ અને પશ્ચાતાપના ભાવ લાગ્યા જ કરતા હોય છે. અરે, શ્વાસ લેવો પણ એક હિંસા છે એવું માનવા વાળા જૈન મુનિ મુખ પર મુખપત્તી લગાવે છે, તો આ પણ એક પ્રતિરોધ છે. તો શું આ ક્ષણે આપણે આપણા તમામ પ્રતિરોધોને દૂર કરી શકીએ છીએ? એની રીત બહુ જ આસાન છે. આપણે કરી શકીએ છીએ. એની એવી રીત છે કે આખાય જીવનમાં જે કંઈ બન્યું કે બની રહ્યું છે, તેનો સહજ સ્વીકાર (એક્સેપ્ટ) કરવું જોઈએ.

આપના જીવનમાં જે કાંઈ વિચાર્યું – સારું, ખોટું; જે કાંઈ કર્યું કે થયું; જે કોઈ ભાવનાઓ, લાગણીઓ ઉઠી – આ તમામનો સ્વીકાર કરો. સંપૂર્ણપણે કશું જ બાકી નહીં; કોઈ રોષ નહીં, કોઈ ગિલ્ટ નહીં. બસ, સહજતાથી સ્વીકાર, સંપૂર્ણ સ્વીકાર.

જ્યારે આપ સહજતાથી સ્વીકાર કરો છો, "જેવી પ્રભુની મરજી", ત્યારે તમે જોશો કે તમારા મનની અંદર ચાલતું દ્વંદ્વ યુદ્ધ ખતમ થઈ જાય છે. મન પરથી તેનો બોજ બિલકુલ હટી જાય છે.

જીવનની તમામ ઉથલપાથલ, આ બધું જ મનના કારણે હોય છે. અને મનને બળ મળે છે આપણી જ ભાવનાઓથી, આપણી જ લાગણીઓથી, આપણા જ પ્રતિરોધથી. મનને બળ મળે છે કોઈપણ ચીજને વહેંચવાથી, દ્વંદ્વ પેદા કરવાથી. "આ સારું છે", "આ ખોટું છે", "આ બરાબર છે", "આ ગલત છે" – હંમેશા દ્વંદ્વ રહે છે. "આ ભૂત છે", "આ ભવિષ્ય છે" – અને વહેંચવાથી, વિભાજનથી મનને બળ મળે છે.

જ્યારે આપ સ્વીકાર કરો, ત્યારે આપ મનને કમજોર બનાવો છો. શિવજી કહે છે: "મનને જીત્યા વગર ચૈતન્યને જીતી શકાતું નથી." જાણવાનો અર્થ છે ચૈતન્યમાં ઠહેરાવ. ચૈતન્યને જાણી તો શકાય છે, પરંતુ ઠહેરાવ નથી આવતો મનને જીત્યા વગર. કારણ કે આ મન વારેવારે પ્રશ્નો ખડા કરે છે, વારંવાર કોઈ એક પક્ષમાં જવા માટે બાધિત કરે છે: "આ સાચું છે", "આ ગલત છે."

એટલે જ સમસ્ત સંતગણ કહે છે કે "નિષ્પક્ષપાતી બનો." પરંતુ આમ ત્યાં સુધી થતું નથી જ્યાં સુધી મન ઊભું છે. નિષ્પક્ષ થવા માટે મનને જીતવું અતિ આવશ્યક છે અને મનને જીતવા માટે સ્વીકાર કરવું અનિવાર્ય છે. તેનું મહત્વ એટલું વધારે છે કે તે સૌથી મોટી આધ્યાત્મિક સાધના છે. તમારાથી જે કંઈ સારું થયું કે ખોટું, આ બધાનો સ્વીકાર કરી લો.

જીવનમાં જે નિર્ણયો ખોટા પડ્યા, તે ખોટા માટે સ્વયંને જવાબદાર ના ગણશો. બધું જ સ્વીકાર કરી લો સહજ ભાવથી અને આ વર્તમાન ક્ષણમાં થોભી જાઓ. આ વર્તમાન ક્ષણમાં હવે આપનો કોઈ ભૂત નથી, કોઈ ભવિષ્ય પણ નથી. ભૂત અને ભવિષ્ય કોનું છે? ભૂત અને ભવિષ્ય માત્ર મનના છે.

આપના મનમાં છે. આપના મનને કારણ એ જ છે: આપના મનએ આપની એક છબી બનાવી છે. આ છબી, આ ઈમેજ, નો ભૂત અને ભવિષ્યકાળ હોય છે. પરંતુ આ છબીનો જોનારો કોણ? જે આ છબીને જુએ છે અને તેના પર હસે છે, તે પક્ષી જે ઊંચી ડાળ પર બેઠું છે અને માત્ર જુએ છે. તે પક્ષીના દ્રષ્ટિકોણના સંદર્ભથી આપનું જીવન જુઓ, તપાસો. એના માટે ના તો ભૂત છે, ના તો ભવિષ્ય. તે હંમેશા વર્તમાનમાં જ રહે છે: અહીં, અત્યારે જ. હંમેશા તે અહીં જ છે અને વર્તમાનમાં જ છે.

ભૂત જેવી કોઈ વસ્તુ નથી. પાસ્ટ જેવી પણ કોઈ વસ્તુ નથી. કારણ કે પાસ્ટ કે ભૂતને પણ ત્યારે જ જાણી શકાય કે જ્યારે આપ તેને વર્તમાનમાં લાવો અને તેને યાદ કરો (રીમેમ્બર કરો). તો ભૂતનું દર્શન કેવળ વર્તમાનમાં જ સંભવ થાય છે.

તો ભૂત જેવી કોઈ વસ્તુ નથી. ભવિષ્ય જેવી પણ કોઈ ચીજ નથી. કારણ કે આજે આપનું ભવિષ્ય છે, તે પણ વર્તમાન જ છે. જેને આપ ભવિષ્ય સમજો છો કે "આ હું આવતી કાલે કરીશ", તે વર્તમાનમાં જ વિચારી રહ્યા છો. તો જે કાલ આવશે, તે પણ આપના વર્તમાનમાં જ આવે છે. તો ભૂત અને ભવિષ્ય બંને વર્તમાનમાં જ છે. વસ્તુતઃ, બંને વર્તમાન વગર સંભવ નથી.

તો આપે શું કરવાનું છે? આપની ભીતર આકાશ તત્વનો અનુભવ કરવાનો છે. આપ ભૂત અને ભવિષ્યથી મુક્ત થાઓ છો જ્યારે આપ વિચારોથી મુક્ત થાઓ છો. તે વખતે આપની ભીતર, આપની અંદર, એક આકાશ, એક ઠહેરાવનો અનુભવ થશે. આ આકાશના ઠહેરાવનો અનુભવ આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત આવશ્યક અને લાભદાયી છે.

આ ઠહેરાવ એક શૂન્યતા પેદા કરે છે. જેટલો આ શૂન્યતાનો અનુભવ ઘેરો, ઊંડો હશે, તેટલી તીવ્રતાથી આપ આગળ વધી રહ્યા છો, સ્વસ્થ થઈ રહ્યા છો, સ્વમાં સ્થિત થઈ રહ્યા છો. એક બીજું લક્ષણ એ છે કે આપ જ્યારે અસીમ આકાશનો અનુભવ કરી રહ્યા છો, ત્યારે આપની અંદર કોઈ વિરોધ ઉઠતો નથી. સ્વીકાર ભાવ સ્વતઃ આવી જાય છે. શીતળતા વ્યાપી જાય છે, ઠંડક, શાંતિ.

આપના મનને દૂરથી જુઓ, વિચારોને દૂરથી જુઓ, અને સ્વમાં યાને આ શૂન્યમાં, આ આકાશમાં સ્થિર રહો. જુઓ કેવી રીતે આપના જન્મોજન્મની આદતોથી વારંવાર વિચારો ઉઠે છે, આ ભાવનાઓ ઉઠે છે, એક અનઈઝ થાય છે. આ પછી શું થશે? આગળ શું કહું? જેમ કે આપ વારંવાર ઉઠીને ભાગવાનું ચાહો છો, એવો કેટલાકનો અનુભવ થતો હશે. આપની ભીતર ઉઠતી આ ઈચ્છાઓને જુઓ અને હવે એને જવા દો.

એક ગહેરો શ્વાસ લો, તેને જવા દો, અને વર્તમાનમાં આવી જાઓ. જે આ વર્તમાન ક્ષણ છે, તેનો આપણે અહીં અત્યારે જ અનુભવ કરીએ છીએ. જો આપ લોકોમાંથી કોઈને કોઈ પરેશાની થઈ રહી છે, તો ઘણી એવી પદ્ધતિઓ છે. જેમ કે, શ્વાસને ઓબ્ઝર્વ કરો. દૂરથી અલગ થઈને આવતો અને જતો શ્વાસ જુઓ. પ્રાણ અને અપાનને આવતો અને જતો જુઓ, તો તમે વર્તમાનમાં આવી જશો.

હવે મારો પ્રશ્ન આપને એ છે કે જ્યારે આપ આ વર્તમાન ક્ષણમાં છો, તો આ "હું" ક્યાં છે? જેમાં આપ આ વર્તમાન ક્ષણમાં ક્યાં અનુભવ થઈ રહ્યો છે? આપ જુઓ કે આ "હું" ને વર્તમાનથી ભિન્ન કરી શકાતો; કે આ "હું" નો અનુભવ હંમેશા બન્યો રહે છે, અને આ વર્તમાનનો અનુભવ પણ હંમેશા બન્યો રહે છે. "હું" નો કોઈ પાસ્ટ પણ નથી, ફ્યુચર પણ નથી. એ જ પ્રમાણે, વર્તમાનનો કોઈ અનુભવ પાસ્ટ કે ફ્યુચર નથી.

આ રીતે "હું" ને આ શૂન્યથી અનુભવ આવે છે. જ્યાં આપ અવાજ, શબ્દ વગેરે સંભળાય, શૂન્યમાં, આકાશમાં જ સંભળાય છે. ક્યાં અનુભવ આવે છે? અહીં, અત્યારે જ, આજ શૂન્યમાં, આજ આકાશમાં. આ તમામ અનુભવ આપણને આજ આકાશમાં.

આ એક જ શૂન્યમાં વર્તમાનમાં આવે સ્થાન એ ચૈતન્ય સ્થાન છે, જ્યાં આપણને તમામ અનુભવો આવે છે. આની ગેરહાજરી ક્યારેય પણ હોતી નથી, ચાહે અનુભવ કેટલો પણ પ્રચંડ હોય કે તુચ્છ. તો આ તમામ અનુભવ આપણને એક જ સ્થાન પર થાય છે. આ સ્થાનને આકાશ, શૂન્ય, વર્તમાન કે "હું" કહી શકીએ છીએ.

અગર હું પૂછું કે તે ક્યાં છે, તો બતાવવાનું મુશ્કેલ છે. હા, આપ કલ્પના તો કંઈ પણ કરી શકો છો કે આપ ભૂમધ્યમાં કે હૃદયમાં છો. વાસ્તવમાં આપ એને ક્યાંય પણ નહીં, કોઈ દિશામાં નહીં, માત્ર અહીં આ અસીમ આકાશમાં જ અનુભવ કરી રહ્યા છો. ખરું કે નહીં?

આની ના તો કોઈ દિશા છે, ના કોઈ સમય. આપ જુઓ કે આપના જીવનનો પ્રત્યેક અનુભવ કે વિચાર અહીં આ જગ્યાએ થાય છે અને અહીં જ તેનો લય થઈ રહ્યો છે. આ શૂન્યમાં એક તરંગ ઉઠી અને ફરી સમાઈ ગઈ. તે વાપસ આજ શૂન્યમાં. આપના જીવનના સારા અને ખોટા તમામ વિચારો આ શૂન્યમાં ઉઠે છે અને ફરી ત્યાં જ વિલીન થઈ જાય છે. ચૈતન્યમાં ઉડતી અને ગીરતી તરંગો જ છે આપનું સમગ્ર જીવન.

શું આ તરંગથી આ ચૈતન્ય પર કોઈ પ્રભાવ પડી શકે નહીં? આકાશમાં એક પતંગ ઉડે તો તેથી આકાશમાં કોઈ ફરક નથી પડતો; એ જેમનું તેમ જ રહે છે. તો આ ચૈતન્ય ચિદાકાશમાં કેટલો પણ ધુમાડો ઉઠે કે વરસાદ પડે કે પક્ષીઓ ઉડે, આ ચિદાકાશમાં કોઈ બદલાવ આવી શકતો નથી. વાદળ આવવાથી આ ચિદાકાશમાં કોઈ ફરક પડતો નથી. એ જ પ્રમાણે આ ચિદાકાશ રૂપી "હું" માં કાંઈ પણ થવાથી આ ચિદાકાશ "હું" માં ફરક પડતો નથી.

આ બધું જે કંઈ ઊભું થાય છે તે કાયમી કે પરમનેન્ટ નથી, પરંતુ આ ચિદાકાશ "હું" હંમેશા હોય છે. આપ જીવનને કેટલી પણ મોટી કે નાની સુખ કે દુઃખની પરિસ્થિતિમાં છો, તો પણ તેનો આ ચિદાકાશમાં કોઈ પ્રભાવ પડી શકે તેમ નથી. આપ હંમેશા આ શીતળ શૂન્ય "હું" માં જ રહો છો.

જ્યારે આપ આકાશ તત્વનો અનુભવ શરૂ કરો છો, તેનો વારંવાર અનુભવ કરો છો, તો ધીરે ધીરે આ "હું" માં ચિદાકાશ ચૈતન્યથી જોડાઈ જવાય છે. આપ સ્વયં સ્વમાં સ્થિર થવાનું શરૂ કરી દો છો અને એક દિવસ આપ સ્વમાં સ્થિર થાઓ છો. તો આ "હું" નો આવો અભ્યાસ અવિરત ચાલુ રાખો.

હવે પછીથી કોઈપણ કામ આપ કરો તો થોડા ઠહેર જાઓ, થોડા રૂકો અને પછી કરો. આ શૂન્યને વારંવાર સ્પર્શ કરો, પછી કાર્ય કરો. ભોજન કરતાં, ગાડીમાં બેસતા, બોલતા, દરેક કાર્યના આરંભમાં એક ઊંડો શ્વાસ લો. ચૈતન્યનો ફરી એકવાર સ્પર્શ કરો, પછી આ કાર્ય કરો. આ પ્રયોગ કરો: સ્વમાં સ્થિર થવાનો આ અવસર આપ આ ચૈતન્યને આપો. આપ સ્વયંને જાણી જશો. આપ તેજ છો, તત્વમસી.

Very, very gently, come back to your normal position while enjoying this space within. Be aware of your body; inhale and exhale. Come back to present moment and gently open your eyes. To the Supreme Lord, Divine Father, Mother, we all thank you very much for that protection, for guidance, for help, and for illumination and for self-realization. Thank you, thank you very much, with much gratitude, much reverence and respect, and much love. Whatever we have learned today in first day of this workshop, be registered in us, recorded in us permanently, and for self-realization here and now. Thank you, thank you so much, thank you everybody, and good night. I hope we can start tomorrow 9:00 and we can resume tomorrow.

So, class will start at 9:00. You are supposed to report here at 8:00. And if I can't make it at 9:00, then probably Himanshubhai or I.G. Desai both can toss the coin and decide who will speak for half an hour till I come. That is up to them. Thank you.

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.